________________
પષમ પરિછેદ ] શિલાલેખો
. [ ૧૨૭ અનિશ્ચિત;
| ભિષ્માસ; પૃ. ૨૧૪, | વસિષ્ઠપુત્ર શાતકરણિના રાજ્ય કઈ કારીગરે દાન ભિલ્સા (માળવા) ૨૬૪, ૨૬૯; પ્લેઈટ દીધાની હકીકત છે. રાજા હાલ પુલુમાવી છે. રાજાની Sanchi Tope No.
સાનિધ્યમાં કોતરાયેલો હોવાથી અને પોતે તેની રૈયત 1; નં. ૧૯ઃ કે. . રે.
હોવાથી શાતકરણિનું નામ લખાવ્યું સમજાય છે. પૃ. ૪૭ અને ૨૩, પારિ
૨૯ તથા ૫૭ ૫-૬ ઈ. સ. પૂ. ૩૦૯; J. આ. રે. પૃ. ૨૭] (પાંચમા) રાજા માહરીપુત્ર સ્વામિ શકસેને પોતાના
કહેરી | પારિ ૩૫ તથા ૩૬ ] રાજ્યકાળે આઠમા વર્ષે કોતરાવેલ છે. (નાસિક જીલ્લે)
૭ | ઈ. સ. પૂ. ૫૪; / કો. ઓ. રે. પૃ. ૨૯, બેન્નાટકના સ્વામિ એવા ગૌતમીપુત્ર શાતકરણિએ
| પારિ ૩૮: પૃ. ૩૬, પિતાના રાજ્ય ૧૯મા વર્ષે ગારધન સમય જીતી લઈને,
પારિ ૪૩ | હુકમ કાઢયો છે કે, રૂષભદત્તે પૂર્વે જે દાન આપ્યું કે. આ. રે. પૃ. ૧૦૪;| હતું તે હવે પોતે કર્યું છે એમ ફેરફાર કરો. તેણે Had exterminated શકેને હરાવ્યા હતા (Destroyed the Sakas the race of and restored the glory of = 2131-1 ors Ksaharatas કાઢી નાંખી અને કીર્તિ પાછી મેળવી). નં. ૧
વાળો અરિષ્ટકર્ણ સમજવો. ઋષિ–તપસ્વીઓને દાન દીધાની વાત છે એટલે ધાર્મિક તત્વ જ સમજવું. લડાઇનું કારણ પણ ધાર્મિક દેખાય છે, નહીં કે રાજકાય. ત્રિરશ્મિ પર્વતની પવિત્રતા વિશેની વાત પણ સમજાવી દીધી કહેવાય; દક્ષિણાપથપતિનું ઉપનામ
આપ્યું છે (સરખા નીચેને લેખ નં. ૧૩). | ૮ | ઇ. સ. પુ. ૪૮: Iકો. ઓ. ૩. પ્ર. ૪૮કો. નં. ૭ લેખના અનુસંધાનમાં અને પોતાના રાજ્ય ૨૪માં નાસિક આ. રે. પારિ ૩૮ વર્ષે, રાણીમાતા બળશ્રીના નામે આજ્ઞા છે. ગોરધન
પ્રાંતના સુબા શ્યામકને હુકમ કરે છે ( એટલે પોતે બેન્નાટકમાં બેઠા બેઠા આજ્ઞા ફરમાવી છે). વળી તે વખતે પિતાને મેટભાઈ જીવંત હોય એમ પણ નક્કી કરી છે. પિતાની અંતિમ અવસ્થા હોય એમ સમજાય છે. તેથી ૧૦ ૫ખવાડિયાના (પાંચ માસ) આંતરે બે વિભાગે આજ્ઞાએ કરી છે. એટલે પિતાને મંદવાડ છ માસ લંબાયો સમજાય છે તેમજ અંતિમ અવસ્થાએ દાન દેવાનો રિવાજ હતો તે સિદ્ધ થાય છે. કૈસીલને વહિવટ નહોતે, તેમજ રાણી બળશ્રીએ રાજકાજમાં ભાગ પણ લીધે નથી દેખાતો. રાજ્યનું અતિ ઉપયોગી એક અંગ સમાન તેને દરજજો હતો એટલું સ્પષ્ટ થાય છે.