________________
શિલાલેખા
૧૦૮ ]
તે તે આપણે તપાસવી રહે છે. એટલું જણાવી આ લેખ પરત્વે જે શબ્દો છે. એં. પુ. ૧૨માં મૂળ તરીકે આપવામાં આપ્યા છે અને જે અમે ટી. નં. ૫૦મા અક્ષરશઃ ઉતાર્યા છે તે સંબંધી અમારા વિચાર જણાવીશું. પ્રથમ તા તેનેા અર્થ એટલા જ થાય છે કે, વાસિષ્ઠપુત્ર શાતકરણિની રાણીએ, કે જેનેા જન્મ કારદમક વંશમાં થયા છે અને જે મહાક્ષત્રપદ્ર—ની પુત્રી થતી હતી તેણે-અમુક કાર્ય કરાવ્યું. આ વાકય
ખીજો શબ્દ જે કાર્દ્દમક છે તેને મુલતવી રાખી, ત્રીજો રાખ્ત જે મહાક્ષત્રપરૂદ્ર—છે તેની ચર્ચા કરી લેવી કેટલેક અંશે સુગમ પડે તેમ છે તે પ્રથમ હાથ
પુત્ર,ખીજો કારહમદ અને ત્રીજો મહાક્ષત્રપદ્ર; એક પછી એક શબ્દો વિશે આપણે વિચાર કરીએ. આમાં વાસિષ્ઠપુત્ર સાથે તેની વિશેષ એળખ માટે પુલુમાવી જેવું કાઇ ઉપનામ જોડેલું દેખાતું નથી. માત્ર તેને સાદા નામથી જ એળખાવ્યા છે. પરન્તુ વિદ્વાનનું માનવું છે કે, “There can be little doubt that Väsisthiputra here mentioned is Pulumavi and the Mahāksatrapa Rudra is Rudradāmana=કિચિત્ જ શંકાસ્પદ છે કે (અર્થાત લગભગ ચેાસ જ સમજવું રહે છે કે) અત્ર દર્શાવેલ વાસિષ્ઠપુત્ર તે પુછુમાવી છે અને મહાક્ષત્રપ રૂદ્ર તે રૂદ્રદામન છે.” આમાં તેમણે વાસિષ્ઠ પુત્ર ને પુલુમાવી તરીકે ઓળખવાને કાંઇ દલીલ કે આધાર બતાવ્યા નથી. છતાં ચર્ચાની ખાતર બન્ને પ્રકારે લખાયેલા તે ભૂપતિઓને આપણે તપાસી જવા જોઈ એ જ. અને તેવાં નામેા તેા નામાવિલ જોતાં નં. ૧૮ ૨૫, ૨૬, ૨૭, અને ર૯ વાળાનાં દેખાય છે. તેમાં નં. ૨૬ વાળાનું ઉપનામ પુલુમાવી છે ખરૂં, પરન્તુ તે ગૌતમીપુત્ર છે, જ્યારે આપણે તે વાસિષ્ઠપુત્રની જ વિચારણા કરવાની છે એટલે તેના ત્યાગ કરવા રહ્યો. તેમ નં. ૧૮ અને ૨પવાળાના સમયે મહાક્ષત્રપ પીધારક ચણુ વંશીઓને ઓળખાવવામાં આવે
માંના ત્રણ અક્ષરે વિવેચન માંગી લે છે. એક વાસિષ્ઠ-ધરીએ. આમાં રૂદ્ર—ની પાછળ અક્ષરા ઉડી ગયા છે એટલે મહાક્ષત્રપરૂદ્ર—તી પેાતાની જ પુત્રો કહેવાને કે મહાક્ષત્રપ ફ્દ્ર—ના કાઇ અમલદાર ઇ. ની પુત્રી કહેવાને ભાવાર્થ છે તે કલ્પનાના પ્રશ્ન ઠરે છે. જો મહાક્ષત્રપની જ પુત્રી ઠરાવાય તેા પ્રથમાક્ષર જેના રૂદ્ર... છે તેવું નામ, જેમ રૂદ્રદામન છે તેમ લગભગ તે જ સમયે પચીસ પચાસ વર્ષના ગાળામાં થયેલ એવા દ્રસિંહ અને રૂદ્રસેનનાં નામે પણ વિચારમાં લેવાં જોઇએ જ અને અમલદારની પુત્રી હાવાની ગણના વિચારવાની હોય તેા, પુ. ૩. પૃ. ૩૮૦માં જણાવી ગયા પ્રમાણે મહાક્ષત્રપ ઇશ્વરદત્ત જે આભિરપતિ હતેા તથા શિલાલેખ નં. ૩૯માં જણાવ્યા પ્રમાણે સિંહ મહાક્ષત્રપના સૈન્યપતિ ભૂતિ જે આભિરપતિ હતા તેવાને પણ વિચારમાં લેવા જ રહે છે. વળી ચણુવંશના સરદાર એવા ઇશ્વરદત્ત આભિરને મહાક્ષત્રપપદ જેમ લાગ્યું છે તેમ રૂદ્રભૂતિ સૈન્ય પતિ પશુ તે જ વંશને સરદાર હેઇને તેને પણ મહાક્ષત્રપનું ઉપનામ જોડી શકાય છે. મતલખ કે મહાક્ષત્રપ રૂ...ની વિચારણા ગમે તે પ્રકારે, મહાક્ષત્રપ તરીકે અથવા તેના અમલદાર તરીકે, કરા તાપણુ રૂદ્રદામનની સાથે દ્રસેન, રૂદ્રસિહ તેમજ દ્રભૂતિ જેવાને પશુ શું વિચારવા જોઈતા નથી ?
હવે પેલા મુલતવી રાખેલ ‘કારહમક' શબ્દ લઈએ.
[ એકાદશમ ખડ
છે પરંતુ તે વંશની ઉત્પતિ જ નહેાતી થઇ એટલે તે વંશના ભૂપતિઓના સમકાલીનપણે વાસિષ્ઠપુત્ર થયાનું વિચારવું જ રહેતું નથી જેથી તેમને પણ ખાદ કરવા જ રહ્યા. એટલે કેવળ ન. ૨૭ અને ૨૯ વાળી એ વ્યક્તિના જ વિચાર કરવા રહ્યો.
(અમે તેના અભ્યાસી નથી એટલે માત્ર સૂચના કરવા સિવાચ ખીજી કરી ન શકીએ) વિદ્વાનેએ ઠરાવેલ હકીકત નં. ૨૫ તથા ૨૬ નંબરના રાજાને હજી લાગી શકે, નહીં કે અત્રે થવાતા નં. ૧૮ રાજાપુલુમાવીને ]
તે શબ્દો આ પ્રમાણે છે:-વાલિછીપુત્રસ્ય શ્રી શારૂकरणिस्य देव्या कारद्दद्दमक वंश प्रभवाया महाक्षत्रप रु પુત્રા ધ્યાન રાખવું કે આમાં પુલુમાવી વાસિષ્ઠપુત્ર કયાંય નથી; તેમજ રૂદ્ર નથી પણ ૢ (પ્રથમાક્ષરજ) છે,