________________
*
*..
૧૧૬ ]
શિલાલેખ
[ એકાદશામ ખંડ જે પ્રદેશની ટીપ આપી છે તેમાં, દક્ષિણ કે મહારાષ્ટ્રના રાજાઓ પણ શાતવહનવંશી શાતકરણિ રાજાઓ સાથે નામનો ઉલ્લેખ જ નથી; એટલે સમજાય છે કે, તેમના સિક્કાના સદશ્યપણાથી સ્પષ્ટ થાય છે) રક્તઈ. સ. ૧૭૫ (૭૨૧૦૩) સુધી તેણે કે ચ9ણે તે ગ્રંથીથી જોડાયેલ હોવાથી, તેમને પણ તેમની સાથે જ તરફ મીટ માંડી લાગતી નથી; અને શતવહનવંશની દક્ષિણ તરફ નીકળવું પડયું હોવું જોઈએ. ઉપરોક્ત જે વંશાવળી આપણે ગોઠવી દીધી છે તે ઉપર દૃષ્ટિ શાતવહનવંશીઓ જબરજસ્ત અને સ્વતંત્ર રાજ્યપદે ફેરવીશું તે સ્વીકારવું પડશે કે રાજા પુલુમાવી તથા વિરાછત થઈ ગએલ હોવાથી, તેમની ગણત્રી સ્વતંત્ર તેની પછી આવનાર શિવશ્રીને, અવંતિપતિ તરફથી અને એક અલાયદા વંશ તરીકે ઇતિહાસમાં નોંધાયેલી ઈ. સ. ૧૪૨ સુધી થી ૧૭૫ સુધી ના ૩૩ વર્ષ સુધી છે, જ્યારે ચુટુ શાતકરણિઓ ઉપરના શાતવહનના કાંઈ હેરાનગતિમાં મૂકવા જે બનાવ બન્યો નથી. પેટામાં જ રહીને રાજ્યાધિકાર ભોગવતા હોવાથી,
તેમની ગણના એક ખંડિયા તરીકે લેખવામાં આવી છે. નં. ૨૪-કરી
આપણો રિવાજ સ્વતંત્ર વંશને જ ઇતિહાસ આલેખ* [ હારિતીપુત્ર વિષ્ણુકડ-ચુટુ શાતકરણિ 3 તારીખ વાને હેવાથી, આ ચારે શિલાલેખની હકીકતમાં ગુમ થઈ ગઈ છે.
ઉંડાણે ઉતરવાની જરૂર રહેતી નથી. પરંતુ અત્ર એક
મુદ્દાથી જ તેઓનો ઉલ્લેખ કરવાની જરૂર લાગી છે , આ નં. ૨૫-નવાસી
કે તેમાંથી એક, લુપ્ત થઈને પડી રહેલ ઐતિહાસિક - હારિતીપુત્ર વિષ્ણુકડ-ચુટુ કુલાનંદ શાતકરણિ, તત્ત્વની બેજ મળી આવે છે, જે નીચે પ્રમાણે જાણવી. ૧૨મું વર્ષ, શિયાળાનું ૭મું ૫ખવાડિયું, પ્રથમ દિવસ. પુ. ૧માં શિશુનાગવંશી ઉદયાશ્વનાં સમયે તેના
પુત્ર અનુરૂધે સૈન્યપતિ નંદિવર્ધનની મદદથી દક્ષિણ નં. ૨૬-મલવલી
હિંદ જીતી લીધો હતો ત્યારે ત્યાં રાજ્ય હકુમત ચલા. (મૈસુર રાજ્યના શિમોગા તાલુકે) હારિતીપુત્ર વવા સ્વક્ષત્રિય બંધુઓને સરદાર તરીકે નીમવા પડયા વિષ્ણુકડ ચુટુ શાતકરણિ, પ્રથમ વર્ષ, ઉનાળાનું હતા, તથા અન્ય ક્ષત્રિયે ત્યાં જઈને વસવાટ કરીને બીજું પખવાડિયું, પ્રથમ દિવસ.
સામાન્ય પ્રજા પણ બની હતી, તેમાંના કદંબ એક
હતા. તેમણે અપરાંત ગણાતા પ્રદેશમાં પગ જમાવ્યો નં. ૨૮–મલવલ્લી
હતે; કહો કે તેમની નિમણુક કરવામાં આવી હતી. (મૈસુર રાજ્યના શિમગા તાલુકે), નામ નહિં જ્યારે આ ચુટુ ગણતા ક્ષત્રિયના સિક્કા મુખ્યપણે દર્શાવેલ કદંબરાજાને, તારીખ વિનાને છે. દક્ષિણ કાનારામાંથી–અપરાંતના દક્ષિણેથી–મળી આવે,
છે એટલે સાબિત થાય છે કે, તેમનું પ્રથમ સ્થાન - આ ચારે શિલાલેખમાં ચુટુ-ચુટુકડાનંદ રાજાના (જ્યારે નંદ બીજાના સમયે, એટલે કે ઉપરવાળા નામ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનો ઉલ્લેખ થયે કો આવ્યા હતા તે બાદ) કાનડા જીલ્લામાં જ હોવું છે અને આ ચુંટુ રાજાઓ, તેમના સિક્કાઓના જોઈએ. હવે જ્યારે આ શિલાલેખથી સાબિત થાય અભ્યાસથી આપણે સાબિત કરી ગયા છીએ કે તેઓછે કે, કદંબેએ ચુટુ ઉપર જીત મેળવીને બનવાસીમળે તો મગધપતિ નંદવંશી રાજાઓની સાથે સંબંધ વિજયંતપુર કબજે કર્યું હતું અથવા કહે કે પિતાના ધરાવતા હોવા જોઈએ. પરંતુ જેમ શાતવહનવંશનો રાજ્યનો વિસ્તાર દક્ષિણસુધી વધારી મૂકયો હતો આદિ રાજા અદાણીને પેટે જન્મેલ હોવાથી તિરસ્કાર ત્યારે અનુમાન કરવું રહે છે કે, ચુટુ શાતકરણિઓની પામ્યો હતો અને પરિણામે મગધમાંથી તેને વિદાય લઈ મદદે, તેમના સ્વતંત્રવંશ રૂપે ગણાતા શાતવહનવંશી દક્ષિણમાં સ્થાનાંતર કરવું પડયું હતું, તેમ આ ચુટુ શાતકરણિ બંધુઓ આવ્યા નહિ હેય, અને આ -