________________
ષષમ પરિચ્છેદ ]. શિલાલેખ
[ ૧૧૩ પડયું લેવું જોઈએ, અને પરિણામે નાની વયે જ મરણને a sum of money put out at interest ભેટવું પડયું હોય તે બનવા જોગ છે. એટલે ઉપર and revenue derived from a field in પ્રમાણે જે રસ્તે તે ચારે આદિ રાજાઓના રાજ્યકાળ the village of Mangalsthana, the moપરત્વે ઠરાવવાનો વિચાર રખાયો છે તે બરદાસ્ત લાગે છે. dern Magathan=જે રકમ વ્યાજે દેવાઈ હતી
બીજી તરફ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી શાતકરણિ, જે તેનું તથા જેને વર્તમાનકાળે મગથન (કહેવાય છે) ઉ રાજાશ્રીમુખને પુત્ર થાય છે, તે તેના પિતાની ૪૦- . મંગળસ્થાન ગામડાના ખેતરમાંથી જે વસુલાત ૪૫ ની ઉંમરના હિસાબે, ગાદીપતિ થયે ત્યારે લગભગ ઉત્પન્ન થતી હતી તેનું દાન કૃષ્ણશેલ ( કન્ડગિરિ, ૨૦ થી ૨૫ ની ઉંમરની વચ્ચે જ જોઈએ. તે કહેરી) ઉપર રહેતા સાધુઓને આપવાનાં સંબંધમાં ગણત્રીએ તેનું રાજ્ય ૩૧ વર્ષ સુધી ચાલ્યુ હોવાને માની હકીકત છે. લેવામાં કાંઈ પ્રતિબંધ જેવું જણાતું નથી.
કૃષ્ણગિરિ-કન્હગિરિ-કહેરી માટે ઉપરમાં (ટી.
. નં. ૩૦ તથા તેની હકીકત) જણાવી ગયા છીએ. તે નં. ૨૧-નાસિક
સમયે વ્યાજે રકમ મૂકાતી હતી તે હકીકત આ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ૭મું વર્ષ, ઉપરથી સ્પષ્ટ થાય છે (જુઓ પુ. ૨ ચંદ્રગુપ્તના શિયાળાનું ત્રિશું ૫ખવાડિયું, ૧ પ્રથમ દિવસે. વૃત્તાંતે, અર્થશાસ્ત્રના ઉતારા).
Records the completion and donation to the monks of a cave by the
નં. ૨૩–કહેરીઃ wife of a certain of his officials=તેના ગૌતમીપુત્ર સ્વિામી શ્રીયg] શાતકરણિ વર્ષની રાજયના કેઈ અમલદારની (સવસા, મુખ્યસેનાપતિની) ધ એવાઈ ગઈ છે, ઉનાળાનું પાંચમું પખવાડિયું, પત્નીએ, એકાદ ગુફા સંપૂર્ણ બનાવીને સાધુઓને આંક ઉકલત નથી. રહેવા માટે દાનમાં આપ્યાની નેધ કરેલી છે. ખાસ ખાનગી દાન કર્યાનું લખ્યું છે=A private બીજો મુદ્દો કાંઈ સેંધી રાખવા જે દીસતો નથી. dedication. પરંતુ આ તથા આગળના બેમાં એટલે નં. ૨૨ અને ૨૩ શિલાલેખમાં રાજાનાં નામના શબ્દ જે લખાયા નં. ૨૧, ૨૨ અને ૨૩ ના શિલાલેખોથી જે છે તે ખાસ સમજવા જેવા છે. તેની ચર્ચા નં. ૨૩ના એક બાબત ઉપર ધ્યાન ખેંચાઈ જાય છે તે. વર્ણનમાં કરવામાં આવશે.
ગૌતમીપુત્ર શ્રીયજ્ઞ શાતકરણિએ ધારણ કરેલ “સ્વામી’.
નામના ઉપનામને અંગે છે. શાતવહનવંશી રાજાઓને નં. ર૨–કહેરી :
આટલા બધા શિલાલેખો અને સિક્કાઓ માલુમ ગૌતમીપુત્ર સ્વામી યજ્ઞશ્રી શાતકરણિ, ૧૬મું વર્ષ પડયા છે, પરંતુ કેઈએ “સ્વામી’ પદ પિતાનાં નામ ૧૯(?) પખવાડિયું, પમ દિવસ. લેખની મતલબ માટે સાથે જોડયાનું જણાતું નથી. આ પ્રથમ જ વાર તેઓ લખે છે કે, Granting to the monks નજરે પડે છે. તેમાં શું આશય સમાયેલો હશે તે living on the Krsna-Saila (=Kanhagiri, ઉપર વિચાર કરતાં, ચક્રવંશી રાજાઓમાં. અમુક Kanheri) endowments consisting of સમય સુધી સળંગ પેઢી ચાલી આવી દેખાય છે, પછી
(૩) સરખા પુ.૩, રૂષભદત્ત, નાસિક શિલાલેખ નં ૩૩ લેખે દર સેંકડે લખ્યું છે તે હકીક્ત. (કે. આ. ૨. પૃ. ૫૮)માં દાન આપવાનું અને at the (૪) આ વર્ષના આંક માટે આગળ ઉપર હકીકત rate of 1 percent her mensem=દર માસે રામ એક જુએ.
:
મામળ પર નીત
૧૫