________________
ધ ક્રાંતિનું પરિણામ
૮૬ ]
સુધી ખાચે વંશના ઈતિહાસ ઉપર અંધકારના પાળ પથરાઇ રહ્યાં હતાં ત્યાંસુધી તા કાઈ પ્રકારની સ્થિતિ જાણુવામાં આવી શકી નહેાતી. પરન્તુ જેમ જેમ ઉકેલ થતા જાય છે તે પ્રકાશ પડતા જાય છે તેમ તેમ તે વખતની સ્થિતિનું ભાન થતું દેખાય છે. નં. ૭ ના સમયે કેવી સ્થિતિ થવા પામી હતી તેને ક્રાંઇક ખ્યાલ અમને સાંપડેલ છે એટલે અત્રે તેનું જ વર્ણન આપવામાં આવશે. બાકીના બે પ્રસંગાનું મ્યાન આાપવાનું કાર્ય સંશાષક વિદ્યાના ઉપર છેાડીશું.
[ એકાદશમ ખડ
જેવું સમ્રાટનું મરણ થયું કે તેના સ્વભાવે માજા મૂકી અને તે ખરા સ્વરૂપે પ્રગટી નીકળ્યેા. તે તેણે સ્વદેશ કરેલ પ્રથમ અશ્વમેધથી અને ત્યારબાદ કરેલ અતિ ઉપરની ચડાઈથી તથા ત્યાં કરેલ બીજા અશ્વમેધ યજ્ઞ ઈ. છે. કાર્યથી પ્રત્યક્ષ થાય છે. પરંતુ વિશેષ સ્વરૂપમાં તે કાંઇ કરે તે પૂર્વે તેને પેાતાની રાજ– ધાનીમાં પાછું ફરવું પડયું હતું ને તેવામાં તે તે મરણ પણ પામી ગયા. વળી તેના મરણ પછી ભગવાન પતંજલીએ અન્તિમાં સ્થાનાંતર કર્યું હતું એટલે ધર્મક્રાંતિ કરવાનું બીડું શુંગવંશી સમ્રાટાએ જ ઝડપી લીધું હાય એમ દેખાય છે.
શુંગવંશી અમલ અન્તિમાં થયે તે પૂર્વે મૌ વંશી સમ્રાટ પ્રિયદર્શિને જૈનધર્મના ઘોતકરૂપ, અનેક કાર્યો કરાવ્યાં હતાં તે આપણે પુ.રમાં તેનું વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ. તેમાં મુખ્યપણે શિલાલેખા, સ્તંભલેખા, સ્તૂપે, પ્રચંડકાય મૂર્તિ, જૈનમંદિર, ઉપાશ્રયેા, અને જાતજાતની મૂર્તિ ગણી શકાશે. આ કાર્યમાં પણ મુખ્ય વધારૂપ તે મૂર્તિ અને મંદિશ જ ગણાય કેમકે જો તેમનું અસ્તિત્વ રહેવા દેવામાં આવે તો, તે ભવિષ્યની પ્રજાને દારવણીરૂપ થઇ પડે. એટલે શુંગવંશી રાજાએાના અમલમાં, તેમાં ચે. મુખ્યત્વે કરીને સમ્રાટ અગ્નિમિત્રે પેાતાની સત્તાના પ્રદેશમાં, જ્યાં જ્યાં આ વસ્તુઓ જોઈ ત્યાં ત્યાં તેને નાશ કરવાનું મુનાસખ ધાર્યું. અને મંદિરને તોડી નાંખી જરૂર જણાયા પ્રમાણે તેનાં થોડાંક અવશેષ। સ્વધર્મનાં દેવાલયે બાંધવાના ઉપયેાગમાં પણ લીધાં. ઉપરાંત જે મૂર્તિઓ હતી તેને સ્થાનભ્રષ્ટ અને ખંડિત કરી આમ તેમ ચારે તરફ રઝળતી રખડતી નાંખી દીધી. જ્યારે જૈનપ્રજાએ સ્વધર્મ રક્ષણાર્થે મંદિરાને ઉપાડી તે। ન શકાય પરન્તુ તેમાંની મૂર્તિઓને જ્યાં જ્યાં ફાવ્યું ત્યાં જમીનમાં ભંડારી દીધી અને મ`શિને ખાલી ઉભાં રહેવાં દર્દ, થતા જુલમથી અચવા માટે તે પ્રદેશની હૃદ મડી હીજરત કરી વાળી. આ ઉપરથી સમજાશે કે મેવાડ અને શિલાલેખમાં કાતરાયેલી લડાઈનું વર્ણન તેના સાક્ષીરૂપ છે.
આદિ રાજા શ્રીમુખથી માંડીને ટ્ટાના અંતસુધી જૈનધર્મ જ રાજધમ હતા એમ તેઓના સીક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. તેમજ સાતમાના ૫૬ વર્ષ જેટલા લાંબા કાળમાંથી પ્રથમના ૪૫ વર્ષ કે જ્યાં સુધી, સમ્રાટ પ્રિયદર્શિનના ખંડિયા તરીકે તે હતા ત્યાંસુધી, તેણે પણ જૈનધર્માનું વધતે ઓછે અંશે પાલન કર્યું હાય એમ સૈભવે છે (જીએ પુ. ૨માં સિક્કો, આ. નં. ૬૨) ત્યાર પછી તેને ધર્મપલટા કરવાનું શું કારણુ મળ્યું હશે તેના પત્તો લાગતા નથી. બનવા જોગ છે કે, જ્યારથી તેણે ધાલી–જાગીડાના શિલાલેખવાળા સ્થાને કલિંગની ભૂમિ ઉપર સમ્રાટ પ્રિયદર્શિનના હાથે હાર ખાધી અને તેના જેવા જૈનધર્મના પ્રખર હિંમાયતી અને અજોડ સમ્રાટના હાથે જ સ્વસૈન્યની ખાનાખરાબીર૪ થતી દેખી, ત્યારથી રાજા શાતકરણના મનમાં ઠસી ગયું હશે કે હિંસા અને અહિંસાની પીસૂકી તા, માત્ર સ્વાર્થ ન સધાયે। હ।ય ત્યાંસુધી જ કામ કરતી લાગે છે, બાકી રાજકારણમાં તેને બહુ સ્થાન લાગતું નથી. આવા વિચારાને તેની મહત્વાકાંક્ષારૂપી સ્વભાવિકવૃત્તિએ અને ઉછરતી વયમાં વ્યવહારના અનુભવપણુાની ખામીએ, વારિસિંચન પણ કદાચ કર્યું હરશે. પરન્તુ પોતે પરાજિત થયલહાવાથી અને વિસાનુદિવસ વધારે ને વધારે સત્તાશીલ અન્ય જતા પ્રિયદર્શિનની સામે ફ્રીને હથિયાર ઉપાડવા જેવી સ્થિતિમાં ન હેાવાથી મૂંગે મોઢે પરાધીન અવસ્થા નિભાગ્યે જતા હતા.
(૨૪) પુ. ૨માં પૃ.૩૧૨ વર્ણન જુએ. ધૌલીનગૌડાના