________________
પંચમ પરિચ્છેદ્ન ]
શિલાલેખા
ચેાકસાઈનું તત્ત્વ ન હેાય ત્યાં ૨૫-૩૦ વર્ષનું અંતર ચલાવી લઈ શકાય તેવું ગણાય છે. તે હિસાબે રૂદ્રદામનના સમય ઈ. સ. ૧૫૦ને કબૂલ રાખતાં પણ વસ્તુસ્થિતિના મેળ ખાય તેમ નથી. કેમકે આ વસિષ્ઠપુત્ર શાતકરણનું મરણ જ (જીએ વંશાવળી) રૂદ્રદામનના સમય પહેલાં લગભગ સે। વ` ઉપર થઈ ગયું છે. એટલે તેની સાથે યુદ્ધમાં ઉતરવાની કલ્પના જ વંધ્યાપુત્ર જેવી કહેવાય. રૂદ્રદામનને દક્ષિણના સ્વામી એવા આંધ્રપતિ સાથે યુદ્ધમાં ઉતરવું પડયું છે, પણ તે વ્યક્તિ જ અન્ય છે. મતલબ કે આખાયે રૂદ્રદામનને પ્રસંગ જ૪૫ તદ્દન ઉપેક્ષા કરવા યેાગ્ય છે. (૪) સૌથી વિશેષ વાંધા પડતી બાબત હવે આવે છે. ગૌતમીપુત્રને રાણીશ્રી ખળશ્રીએ દક્ષિણાપથપતિ (કા. આં. રે. પૃ. ૩૬; તથા ઉપરમાં પૃ. ૧૦૩) અને વસિષ્ઠપુત્રને દક્ષિણાપથેશ્વર (કૈા આં. રે. પૃ. ૩૮; તથા ઉપરમાં પૃ. ૧૦૪) કહીને સંખેાખ્યા છે.આ બંને શબ્દામાં દક્ષિણાપથ સામાન્ય શબ્દ છે; ઉપરાંત એકમાં પતિ અને ખીજામાં ઈશ્વર શબ્દ સમાસરૂપે જોડવા છે. પતિ શબ્દથી કેવળ સ્વામિત્વ સૂચવાય છે જ્યારે ઈશ્વર શબ્દથી માલિકી, મેાટાઈ, ચડિયાતાપણું બતાવવા ઉપરાંત પૂજ્યભાવ પણ દર્શાવાય છે. મતલબ કે દક્ષિણાપથપતિ કરતાં દક્ષિણાપત્યેશ્વરના હાદો ધણા પ્રકારે ચઢિયાતા છે, છતાં કેા. આં. રૈ ના વિદ્વાન લેખકે ઉતરતા૪૬ ગણાવ્યા છે. સમજાય છે કે, આ સમાસના અર્થ રૂદ્રદામનની હકીકત સાથે મેળા ખાતા કરવા પૂરતા જ તેમના ઉદ્દેશ હશે. બાકી આપણે આ બન્ને કાકા-ભત્રીજા-ભૂપતિઓનાં વૃત્તાંતમાં સાબિત કરી આપીશું કે, ભત્રીજો અનેક રીતે કાકા કરતાં ચઢિયાતા જ હતા અને રાણી ખળશ્રીએ અપેલાં બિરુદા યેાગ્ય જ હતાં.
(૪૫) રૂદ્રદામને પેાતાની પુત્રી શાતકરણ વેરે પરણાવી હતી એવી જે માન્યતા પ્રચલિત છે, તેનું વન આગળ, લેખ ન, ૧૭ માં આવશે. એટલે અત્રે તે હકીકત ઉચ્ચારી નથી.
(૪૬) જોકે અંગ્રેજી અનુવાદ કરતાં તે તેમણે બન્ને ઠેકાણે Lord of Deccanૠક્ષિણપતિ જ કર્યા છે, પરંતુ બન્નેનાં
૧૪
[ ૧૦૫
નં. ૧૪—નાશિક
વસિષ્ઠપુત્ર શ્રી પુલુમાવી, રાજ્યના ૨૨મા વર્ષે, ઉનાળાનું (?) પખવાડિયું સાતમા દિવસ.
This is a continuation of the last, Pulumavi the Lord of Navanagar (Navanara-Swami) sends an order to his minister in Govardhana that the village of “Sudasana' (Skt; Sudarsana) given to the monks on the date men* tioned in the last inscription, shall be exchanged for the village of 'Samalipada' 'Sudarsana must therefore be another name of the village of Pisajipadaka= છેલ્લા (લેખ)ના અનુસંધાનમાં આ લેખ છે. નવનર સ્વામિ૪૭ –(નવનરપતિ અથવા નગરપતિ) ગારધન પ્રાંતના પેાતાના સૂબાને ફરમાવે છે કે, આગળનાં લેખમાં દર્શાવેલી મિતિએ સાધુઓને જે સુદર્શન ગામ અપાયું છે તેને બદલે સામલીપદ ગામ હવે આપવું. તે ઉપરથી સમજાય છે કે, પીસાજીપદકના ગામડાનું ખીજું નામ સુદર્શન હેાવું જોઈ એ.
આમાં પીસાજીપદક (જુએ નં. ૧૩ના લેખ)નું ખીજું નામ સુદર્શન હતું એમ સ્પષ્ટપણે સમજાય છે. તે ઉપરાંત જે આપણે ચર્ચા કરવા યેાગ્ય મુદ્દો છે તે
પુલુમાવીના ઉપનામને લગતા જ છે. ડૉ. ભાઉદાજી (જ. માં. એં. રા. એ. સા. પુ. ૮. પૃ. ૧૩૯) તથા ડૉ. ખષ્લે (જ. માં. . રા. એ. સેા. ૧૯૨૮, ન્યુસીરીઝ, પુ, ૩,) ડૉ. રેપ્સનના મતને મળતા થઈ તે જણાવે છે કે, નવનર એટલે નવું નગર છે વસાવવામાં આવ્યું હતું તેના સ્વામી તેને કહેવા. એવી
જીવન વૃત્તાંતનું વર્ણન કરતાં આ વાત તેમણે સ્પષ્ટ કરી નાંખી છે.
(૪૭) શિલાલેખમાં મૂળ નવનર શબ્દ છે. તેમાં નવનગર લખેલ નથી. નવનગર તા વિદ્વાનોએ મધ બેસતું કરવાનું યેાજેલ છે.