________________
ચતુર્થ પરિચછેદ ].
રાજકીય ક્રાંતિ
[ ૮૫
૨
ચિકો નજરે પડવાં જોઈએ, પરંતુ રિથતિ તેથી હોય. પરંતુ સ્પષ્ટ થાય છે કે રાજ્યપ્રકરણમાં માથું ઉલટી જ હતી. ત્યાં તે તદન શાંતિમય જ વાતાવ- મારવાને તેમણે પ્રયત્નો તે કરેલા હતા જ, જેમાંના રણું દેખાતું હતું કેમકે શાતકરણીના મરણ પછી જે થડાકનો નિર્દેશ આપણે અત્ર કરીશું. રાજાઓ ગાદીએ આવ્યા છે, તે એકરીતે તો શાંતિમય (૧) અશ્વમેઘયજ્ઞનું પુનર્સર્જન તેમણે જે કર્યું જીવન ગાળનારાજ દેખાયા છે. વળી તેઓએ વૈદિક- છે-કરાવ્યું છે, તેને આશય જ એ છે કે ગણતંત્ર ધર્મ અંગીકાર કરી લીધેલ હતો એટલે અવંતિપતિ રાજ્યની ૫દ્ધતિ, જે લાંબા વખતથી તે સમય પર્યંત તરફની કાંઈ બીક જેવું જ નહોતું, અને બીજું વિશેષ ચાલે આવતી હતી તેનો નાશ કરી એક જ રાજા સબળ કારણ તો એ હતું કે પતંજલિ પુરોહિત જે હથુ સત્તા સ્થાપીને, સાર્વભૌમત્વનું બિરૂદ ધરાવતા કઈ પ્રબળપણે પ્રેરણું રેડનાર પુરુષ ત્યાં ઉદભવ્યો એક ચક્રવર્તી જેવા સમ્રાટની છત્રછાયા નીચે સર્વ નહે.
ભૂમિને મૂકી દેવાય. એટલે જ અત્યારપૂર્વેના સમ્રાટે જોકે - આ પ્રમાણે ધર્મક્રાંતિ વિશેને ખ્યાલ જે મને અગ્નિમિત્રના સાર્વભૌમ ૫ણુની સરખામણીમાં ટક્કર બંધાયો હતો તેનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે રાજ- ઝીલે તેવા, બધે તેથી પણ મહાન સત્તાશાળી હતા,
કારણમાં શું શું ક્રાંતિ થઈ રહી છતાં તેઓ અકેન્દ્રિત ભાવનાથી રાજ્ય ચલાવતા રાજકીય હતી તેનું થોડુંક વર્ણન કરીશું. આવેલા હેઈને તે પદ્ધતિનો જ નાશ કરી કેન્દ્રિત કાંતિ જેમ ધર્મક્ષેત્રમાં ક્રાંતિ નીપજાવ- ભાવનાનું રાજ્ય સ્થાપન કરવાના કેડ છે. પતંજલિ
વાના કેડ ભગવાન પતંજલિને સેવી રહ્યા હતા. (દષ્ટાંતમાં નીચેની કલમ ૭ જુઓ.) જાગ્યા હતા તેમ રાજકીય ક્ષેત્રે પણ જાગ્યા હતા એમ (૨) પુષ્યમિત્ર–અગ્નિમિત્રના હાથે જ મર્ય સમ્રાટ સમજાય છે. કેમકે અકેન્દ્રિત ભાવના જે અદ્યાપિ બ્રહદ્રથને શિરચ્છેદ કરાવીને પોતાની કાર્યસિદ્ધિનું પર્યત ચાલી આવતી હતી, અને જેને તોડી પાડવાને મંગળાચરણ કર્યું હતું (જુઓ નીચેની કલમ - ૪) પંડિત ચાણકયે પણ પ્રયાસ આદરી જોયા હતા છતાં (૩) કોઈ રાજ્યના ભૂપતિને હરાવીને તેને ફળીભૂત થયા નહોતા તેને જડથી ડાંભવાને અશ્વમેધયાની માંડળિક બનાવી જતા કરી દેવાને બદલે, તેના પ્રથા દાખલ કરી હતી કે જેથી સર્વ સત્તા પ્રદેશને પોતાની ભૂમિ સાથે ભેળવી દેવાનાં પગલાંને એક સમ્રાટમાં સ્થાપિત થઈને કેન્દ્રિત ભાવનાના મંડાણ પણું અગ્નિમિત્રના રાજ્યથી જ થવા પામ્યું છે. પરિણામરૂપ તેને ચક્રવર્તી જે બનાવી શકાય. પરંતુ વિદર્ભપતિ–પતાને સ્વધર્મ હતો કે નહિ તેની પરવા દેખાય છે કે તેમાં, તે પહેલા ક્ષેત્રમાં જેટલા દરજે કર્યા વિના તેની કુંવરી માલવિકાનું પાણિગ્રહણ કરીને ફાવ્યા હતા તેટલા અંશે આ બીજા ક્ષેત્રમાં ફાવ્યા જમીન પણ જે લઈ લીધી છે તે આ પ્રકારનું નથી. પછી તેનું કારણ, રાજકીય ડહાપણને અભાવ દૃષ્ટાંત ગણાશે. હોય કે એક વખત રાજનીતિ આદર્યા બાદ તેનું ફળ (૪) દક્ષિણાપથના સ્વામી એવા આંધ્રપતિઓ ચાખવાનો સમય આવી પહોંચે તે પૂર્વે તેમનું અવ• જેઓ માંડળિકપણે હોવાથી પોતાને મથાઃ (માંડળિકત્વ સાન થયું હતું તે હેય, કે ભાગ્યે તેમને યારી ન આપી દર્શાવતું બિરૂદ) શબ્દ જોડતા હતા (જુઓ આંધ્રભૂત્યા
(૩૪) આ કારણથી જ પ્રિયદશિને કેટલાયે રાજાઓને એટલે અગ્નિમિત્ર ૫છી અઢીસે કે ત્રણ વર્ષે થનાર રાજા જીતી લીધા હોવા છતાં તેમના પિતાના રાજયે પુનઃસ્થાપિત રૂદ્રદામનના સમયે તેને પુનઃસ્થાપિત કરવાને પ્રશ્ન જ રહે તે કર્યા હતા (જીએ પુ, રમાં સુદર્શનતળાવનું પરિશિષ્ટ તથા નથી. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે તે પ્રશસ્તિ રુદ્રદામન ૫. ૪માં ૫. ૧૦૯ ઉપર કલમ ચેથી).
અંગેની નથી પણ પ્રિયદર્શિનને સ્પર્શતી ] આવી પદ્ધતિને નાશ અગ્નિમિત્રના રાજયથી થયે છે.