________________
પંચમ પરિચ્છેદ ]
શિલાલેખા
પિતા ઋણુ આ સ્થાનને જ અધિપતિ હતા તે થઈએ છીએ. ] આપણે ગૌતમીપુત્ર યજ્ઞશ્રીનું વર્ણન કરતાં જોઇ લઇશું. મતલબ કે મહારડિએને અંગદેશ સાથે જ સંબંધ હતા. તેવી પ્રજાના મુખ્ય નાયકને અંગિયકુલવર્ધન તરીકે ઉપનામ જોડાય તે તે અયુક્ત ન જ ગણાય. (૩) ત્રણકિયરા–ના પ્રથમ પદના અર્થ વિશે જો શંકા બતાવી છે પરંતુ તેના અર્થ સંસ્કૃતના ત્રાતાશ્રીનું શબ્દ જેવા થાય એમ સૂચવ્યું છે.
ઉપરનાં ત્રણે ઉપનામાનાં વિવરણ ઉપરથી હવે સમજાશે કે, ચુટુકાનંદ અને મૂળાનંદ કે મુંડાનંદને જેમ આપણે નંદવંશી રાજાએમાંથી ઉતરી આવેલા સરદારા ગણાવ્યા છે તેમ આ અંગદેશના મહારથીઓને પણ અંગવંશી રાજાએમાંથી ઉતરી આવેલા સરદારા તરીકે લેખવા રહે છે.
[ ૯૧
નં. ૨—નાશિક
race;
(કા. આં. રે. પ્ર. પૃ. ૪૬ પારિ. ૨૭) king Krisna of the Satavahana undated=શાતવાહન કુળના રાજા કૃષ્ણઃ તારીખ વિનાના (લેખ છે)
નં. ૩—નાસિક
(ક્રા. . ૐ. પ્ર. પૃ. ૪૬):—
Possibly containing the name of
king Sakti-Sri=ધણુંકરીતે તેમાં રાજા શક્તિનામ આવેલું છે: અક્ષરા ભૂંસાઈ ગએલા છે. જેથી સંશયાત્મક છે. પરંતુ મિ. સ્ટેનાર્ટ suggests that the reading may have been Ma. hahakusiri [nati]ya Bhatapālikāya=By Bhaipālikā[grand-daughter] of Maha-hakusiri=મહાહકુસિરિની પૌત્રી ભટિપાલિકાએ
આ લેખના સમય પ્ર. પૃ. ૧૯ પારિ.૨૨ માં ડૉ. અબ્યુલરના મતથી મૌર્યવંશી અંતિમ રાજાઓને કે શુંગવંશની આદિને લેખ્યા છે, પરંતુ પારા. ૨૩ માં ડૉ. રૂપ્સન પેાતાના મત જણાવતાં લખે છે કે, The names and the order of succession of the first three Andhra kings are correctly given by the Purāņas, viz. (1) Simuka, (2) Krsna, (3) Sri Śatakarni. It is probable, too, as stated both in the Bhāgavata and in the Visna Purāna, Krsna was the brother of Simuka=આંધ્રવંશના પ્રથમના ત્રણ રાજાઓનાં નામ અને અનુક્રમ, પુરાણામાં લખ્યા પ્રમાણે શુદ્ધ જ છે. તદુપરાંત, ભાગવત અને વિષ્ણુ પુરાણમાં જણાવ્યા
આ હકુસિરિ માટે ખુલાસા કરતાં ડૉ. રૂખ્સતે શિલાલેખ નં. ૧માંના કાઠાવાળા સતિહાસિર ધારી લઈ પારા. ૨૫, પૃ. ૨૦માં લખ્યું છે કે, It is quite possible that Sakti-Sri may have come to the throne subsequently and that he may be identified with the Maha-Haku Siri the great Sakti Sri," who is mentioned in an undated inscription at Nasik. It is possible also, as Bühler has suggested, that he may have been the historical of the Sakti-lkumara of Jaina legend= તદ્ન સંભવિત છે કે, પછીથી શક્તિશ્રી ગાદીએ બેઠે હાય. તેને મહાહફ઼િસિર મહાન શક્તિશ્રી તરીકે ઓળખી શકાશે, કે જેનું નામ સમય દર્શાવ્યા વિનાના નાસિકના શિલાલેખમાં જણાવાયું છે. અને જેમ ડૉ. બ્યુલરે સૂચવ્યું છે તે પ્રમાણે બનવાજોગ છે કે જૈન દંતકથાવાળી શક્તિકુમાર નામની ઐતિહાસિક અસલ વ્યક્તિ પણ તે જ હાય. મતલબ કે ઉપરના નં. ૧ શિલાલેખવાળા શૃતિ-સિરિમત હયુસરને અને આ નં. ૩ વાળા નાસિકના લેખમાંના મહાહકુસિરને એક માની લીધા છે. વળી તે ઉપરથી એવું અનુમાન પ્રમાણે કૃષ્ણે તે શિમુખનેા ભાઇ જ સેાવસા સંભવે છે”ાર્યું છે કે, સિરિમત હુકુસિરિ પેાતાના ભાઇ વેદ[ડૉ. રેપ્સનના મત સાથે સર્વથા અમે મળતા સિરિની પાછળ ગાદીએ આવ્યા. હાય; અને છેવટે