________________
તૃતીય પરિચ્છેદ ]
ચણા ચાવવા જેવું હતું. એટલે મગધની હદની પશ્ચિમ દિશાએથી (કે લગભગ જ્યાં આગળ ચંદ્રગુપ્તમાર્યે પશુ પેાતાની ગાદીની સ્થાપના કરી હતી) ઉતરીને જવાનું યથાયાગ્ય લાગ્યું હશે. તેમજ મગધના રાજકર્મચારીઓએ પણ તેમ કરવાની જ સલાહ આપી હાવી જોઇએ કેમકે, તે માજીના મુલક બધા પેાતાની માલિકીના જ હતા; તેમજ તે બન્ને ભાઈ એ ભલે શૂદ્રાણીના કુમારો હતા પરંતુ આખરે તે। તે - તાના સગત રાજાના પુત્રા જ હતા તેમજ રાજપાટ ઉપર તેમને હક પહેાંચતા જ હતા. જે ભાવિધિ તેમની વિરૂદ્ધ ન પડી હેાત તા . તેમના જ અભિષેક ગાદી ઉપર થાત અને તેમના જ ચરણામાં તે સર્વેને પેાતાનાં શીર ઝૂકાવવાં પડત. એટલે કે મગધપતિ તરીકેનો રાજ્યહક તેમના નાબૂદ કરી નંખાયા હૈાવા છતાં, રાજપુત્રાને શાથે તેવા માનમરતબાથી તેમને વિદાય ચવાની સર્વે જોગવાઈ કરી આપી હશે એમ આપણે સ્વીકારી લેવું જોઇએ જ; બલ્કે કહે કે, રાજકુમાર તરીકે મગધસામ્રાજ્યની હકુમતમાંથી થેાડા ઘણા પ્રદેશ રાજભાગ નિમિત્તે કાઢી આપ્યા પણ હશે. એટલે તેમણે મગધની હદની લગેાલગ આવેલ પ્રદેશ જેને આપણે વર્તમાનકાળ, રેવાકુંદેલખંડ રાજ્યના સંસ્થાન અને મધ્યપ્રાંતના મહાકેાશળ તરીકે ઓળખી રહ્યા છીએ, તે ભૂમિની પોતાના હિસ્સા માટે માંગણી કરેલી હાવી જોઇએ, બલ્કે તેમને તે પ્રદેશ આપેલ હાવા જોઈએ. આ સ્થિતિમાં કુમારશ્રીમુખે સ્વતંત્ર રીતે પોતાના વંશની સ્થાપના જો કાઇ રીતે કરી જ હાય, તા મધ્યપ્રાંતના પૂર્વ ભાગમાં કરીને તેમાંની ક્રાઈક અનુકૂળ જગ્યાને રાજનગર તરીકે પસંદ કરેલું હાવું જોઇએ. (આ વિષયની વિચારણા આગળ ઉપર આપણે કરવાના છીએ). ખીજાં તે, તે ખાજી તેને કાંઈ કરવા જેવું હતું જ નહીં; કેમકે સર્વ શાંતમય વાતાવરણ હતું. વળી
આંધ્રભૃત્યાના ઇતિહાસ
(૪૭) રાજા શ્રીમુખની ઉમર આ વખતે લગભગ ૩૨ની આસપાસની હતી અને રાન્ન ખારવેલની માત્ર ૨૬ની જ હતી. ( હાથીગુફાને લેખ જુઓ ) એટલે એની વચ્ચે છથી આઠ વર્ષના તફાવત હતા; વિશેષ માટે
[ ૧
મગધ તરફથી જ તેને તે ભૂમિનેા કબજો મળ્યા હતા. એટલે બેચાર માસ જેટલા વખતમાં સર્વ પ્રકારના ઠીક ઠીક બંદોબસ્ત કરીને પાતે વિશેષ ભૂમિ જીતવાના અને રાજ્યના વિસ્તાર વધારી દેવાના માર્ગ ગ્રહણ કરવા તત્પર બન્યા. સ્વાભાવિક છે કે પ્રથમ દૃષ્ટિએ તેની અભિલાષા, જે બાજી રાજકીય સ્થિતિ કાંઇક ડામાડાળ જેવી દેખાતી હાય તે બાજુ જ પડે. અને તે બાજુ અત્યારેં પોતાની પૂર્વ-દક્ષિણ હદે આવેલ કલિંગરાજ્યવાળી જ હતી; કેમકે તુરતમાં જ ત્યાં ખારવેલ-ભિખ્ખુરાજ ગાદીએ આવ્યા હતા અને પોતાથી નાની ઉંમરના હાઈ ૪૭ ત્યાં તેને પોતાને જીત મળવાના વધારે સુંદર સંયાગા દેખાતા હતા. એટલે પોતાથી બને તેટલું વિશેષ સૈન્ય એકઠું કરી, પૂર્વ તરફના માર્ગ તેણે લીધા અને કલિંગ ઉપર ચડાઈ લઇ ગયા. જેવી તેના આક્રમણની ખબર ખારવેલના કાને પડી કે તેણે પણ કાંઇપણ વિલંભ વિના તેના સામને કરવાને પ્રયાણ આદર્યું અને શાતકરણિની કિંચિત માત્ર પણ પરવા કર્યા વિના ધસારા લઇ જઇ, એવું તે શૌર્ય દાખવ્યું કે શ્રીમુખને પાછું હુઠી જવું પડયું. ખારવેલે પણ અંતિમ હદ સુધી તેને પીછા છેડયા નહીં. અંતે રાજા શ્રીમુખ' જ્યારે પાધ્યેા હઠતા હઠતા નાસિક સુધી પહોંચ્યા અને સંઘાદ્રિપર્વતની ઓથે જતા રહ્યો; એટલે ખારવેલને કાઇ ઉપાય હાથ ન રહેવાથી પાછા ફર્યા અને નિઝામી રાજ્યવાળા સર્વાં ભાગ કલિંગસામ્રાજ્યમાં ભેળવી દઈને પેાતે સ્વસ્થ બન્યા. કહે છે કે રાજા ખારવેલ પાછા ફર્યાં ત્યારે તેણે કાંઈક રાષમાં આવીને આ મુશ્કના (નિઝામી રાજ્યના) કેટલાક ભાગ ખાળી નાંખ્યા હતા.૪૮ આ પ્રમાણે શ્રીમુખની રાજકીય સ્થિતિ થઇ જવાથી એક રીતે તેને રાજા ખારવેલના ખડિયા થઇ ગયેલ કહેવાય; કેમકે તેના જ હાથે થપ્પડ ખાધી છે અને તેના જ હાથે
પૂ. ૫૪ જુએ.
(૪૮) આ બધી પરિસ્થિતિ હાથીગુફાના લેખની ત્રીજી ચેાથી પંક્તિથી સ્પષ્ટપણે સમજી શકાશે (જીએ પુ. ૪માં તેનું જીવનચરિત્ર).