________________
[
૯
ચતુર્થ પરિછેદ ]
રાજગાદીનાં સ્થાન વિશે ભવ મળવાથી, વિશેષ પ્રયત્ન કરવા અગાઉ કઈક સ્થાન વાયવ્ય ખૂણે પંદર વીસ માઈલના અંતરે આવેલ છે. ઉપર સ્થિત થવાની જરૂરિયાત તેને લાગી હતી. એટલે એટલે કે તેને નાસિકની પશ્ચિમ દિશાએ આવેલું
પ્રદેશમાં જ પ્રથમ રાજપાટ સ્થાપી દીધું. ગણી શકાય. મતલબ કે Pyton નાસિક શહેરની સામાન્ય માન્યતા પ્રમાણે તેને પૈઠણ નામથી ઓળ- પૂર્વમાં છે અને Peint નાસિકની પશ્ચિમમાં છે. હાથીખવામાં આવે છે.
ગુફાના લેખમાં જણાવાયું છે કે, આ યુદ્ધમાં શ્રીમુખની પૈઠણ નામનાં બે સ્થાન આ પ્રદેશમાં આવેલ છે. પુંઠ ઠેઠ નાસિક સુધી પકડી હતી અને ત્યાં નાસી એક ઔરંગાબાદ શહેરથી દક્ષિણે લગભગ ૨૫-૩૦ જવાની ફરજ પાડી હતી. એટલે સ્પષ્ટ થાય છે કે, ગોવધ, સમય
શ્રીમુખે જે આશ્રય લીધે હેય તે પૂર્વ દિશામાંથી આવતા ખારવેલના હુમલાની સામી બાજુએ, એટલે નાસિકની પશ્ચિમે જ લીધે
હવે જોઈએ. મતલબ એ થઈ કે, શ્રીમુખે ફળીયા
પિતાના રાજવંશની ગાદીના સ્થાન તરીકે મંગળાચરણમાં Paint ને પસંદગી આપી હતી. આ પટને પૈઠણ નામથી સામાન્ય રીતે વર્તમાનકાળે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાચીન સમયે તેને પ્રતિષ્ઠાનપુર નામથી સંબોધવામાં આવતું હતું. વળી આ શહેર ડુંગરાળ પ્રદેશમાં આવેલ હોવાથી તેમજ સુરક્ષિત હેઈને તથા ત્રિરશિમ જેવા પવિત્ર તીર્થધામની તળેટી જેવું હોવાથી રાજસ્થાન માટે વિશેષ યોગ્ય પણ હતું. જ્યારે પ્રચલિત માન્યતા નાસિકની પૂર્વે ૧૦૦ માઈલે આવેલ પૈઠણુ Pytonને લગતી છે. Pasthan (જુઓ કે. આ. કે. પ્ર. પૃ. ૩૯, પારા
૪૮) on the Godavari in the Nizam's માઈલે આવેલ છે. તે Pyton તરીકે નકશામાં દર્શાવાયું dominions the ancient Pratisthanpur છે અને ગોદાવરીના તીર પ્રદેશમાં જ આવેલું છે. is in Jain legend the capital of king પરંતુ ઔરંગાબાદ શહેર, નાસિકથી પૂર્વ દિશામાં લગ- Salivahana and his son Sakti-kumara ભગ ૮૦-૧૦૦ માઈલે હેવાથી, Pyton ને પણ ( 57, Nos. 1 & 3) નીઝામી રાજ્ય, ગોદાવરી નાસિકની પૂર્વમાં લગભગ ૧૦૦ માઈલના અંતરે જ નદી ઉપર આવેલ પૈઠણ, (જેને) જૈન દંતકથાઆવેલું ગણવું પડશે. જ્યારે બીજું સ્થળ, Peint સાહિત્યમાં પુરાણું પ્રતિષ્ઠાનપુર (કહેલું છે તે) શાલિકહેવાય છે જે નાસિક જીલ્લામાં અને નાસિક શહેરથી વાહન રાજાની અને તેના પુત્ર શક્તિકુમારની" (જુઓ
(
ત્યા
?
નહમws
-
2 :
માં
મેં
(૪) જૈન દંતકથામાં પૈઠણ-પ્રતિષ્ઠાનપુર લખ્યું છે તેટલું (૫) આ વ્યક્તિની ઓળખ માટે પાંચમા પરિઓ સાચું છે પરંતુ કે, આ. રે.ના લેખકે જે સ્થાન લેવાનું કે, આ. રે.ના સૂચિત સર્વ શિલાલેખ સબધી ચર્ચા કરી કાર્યું છે તેવું વિધાન કઈ જૈનદંતકથામાં છે તે જણાવ્યું છે, ત્યાંથી નં. ૩ના નાસિક શિલાલેખે જોઈ લેવી. દેત તે વધારે ઉપયોગી થાત,