________________
દ્વિતીય પરિચ્છેદ ]
સતવહન વંશની શેધિત વંશાવળી
[ ૩૯
નંબર
નામ
મ. સં. થી
મ. સ. |
૭ ઈ. સ. પૂ. થી|
| ધર્મ | | ઈ. સ. પૂ. |
વિશેષ હકીકત
'. હા
,
-
શ્રીમુખ (વાસિષ્ઠીપુત્ર) ૧૦૦-૧૧૩ | ૧૩ ! ૪ર૭-૪૧૪ જૈન
આ વિલિવાયકુરસ ૨ | યજ્ઞશ્રી (ગૌતમીપુત્ર) ૧૧૩-૧૪૪ ૩૧૫ ૪૧૪-૩૮૩
વિવિયકુરસ :
- નાસિકની પશ્ચિમે પૈડમાં ગાદી કરી.
રાણી નાગનિકાને પતિ કદાચ ગાદી જુનેરમાં કરી હેય. નં.૨૦ છિન્નાનો શિલાલેખ રાણી નાગનિકાનો પુત્ર-સગિર
ચંદ્રગુપ્ત શેડો મુલક બચાવી પાડયો છતાં, પિતાનું અંતઃકરણ દોષિત હોવાથી તે મુંગો રહ્યો હતો.
વરસત્ શ્રીશાતકરણિ ૧૪૪–૧૪૫ ૧ભા. ૩૮૩-૩૮૨ શ્રીકૃષ્ણ પહેલો ૧૪૫–૧૫૪ ૧૦૫ ૩૮૨–૩૭૩
(વાસિષ્ઠીપુત્ર)
,
,
T 3 | મલિક શ્રીશાતકરણિ, ૧૫૪-૨૧૦ | ૫૬ | ૩૭૩-૩૧૭ ,
વાસિષ્ઠીપુત્ર વિલિવયકરસ
રાણી નાગનિકાને પુત્ર; ઉમર લાયક થતાં ફરીને ગાદી ઉપર આવ્યો.
જેના રાજ્ય જૈન સાહિત્યમાંના ભદ્રબાહુ વરાહમિહિરની
તિષ વિદ્યાના જ્ઞાનની કોટિના પ્રસંગ બન્યા હતા.
૫ પૂર્ણત્સંગ - ૨૧૦-૨૮ | ૧૮ ૩૧૭–૨૯૯
(માઢરીપુત્ર)૫૬
આના રાજ્યકાળ વિશે ષષ્ઠમ પરિચ્છેદ લેખ નં. ૩૦ જુએ.
પ્રતિષ્ઠાનપુર)માંથી ગાદી ફેરવી, એનાટક–અમરાવતીમાં લઈ ગયા. કલિંગપતિ બન્યો હતો.
૫૪) શિલાલેખ નં. ૨૦ નું વર્ણન, ષડમ પરિચ્છેદ જુઓ. (કે. આ. ૨. પ્ર. પૃ. ૩૯).
Two of the Pulumāvi's predecessors seem to have borne the title of Viliväyakura in the district of Kolhapur=પુલમાવીના બે પૂર્વજોએ કૅલહાપુર જીલ્લામાં વિલિનાયકુર’નાં બિરુદ મેળવ્યાં હતાં, અહીં મુલુમાવી એટલે નં. ૧૮ સમજો અને નં. ૨ તથા નં. 9 વાળાનાં પણ તે બિરુદ સમજવાં. તથા તેમના રાજ્યો ત્યાં સુધી વિસ્તરવા પામ્યાં હતાં એમ સમજવું.
(૫૫) જ, બ. . . (નવી આવૃત્તિ) ૫. ૩, ૫, ૫૩:-Simukhwas succeeded by his younger brother Krsna, who ruled for 18 years=શિમુખ પછી તેને ભાઈ કૃષ્ણ ગાદીએ બેઠા હતા. તેણે ૧૮ વર્ષ રાજ્ય કર્યું છે; પુરાણકાર વંશાવળી આપી છે કે, આ. ૨. પ્ર. પૂ. ૬૮) તેમાં ઘણા ફેરફારો કરવા પડયા છે. અઢારમાંથી ૧૦ કષ્ણુના ખાતે રાખી ૮ ગૌતમીપુત્રમાં લઈ જવા પડયા છે.
(૫૬) કે. આ. ૨. ૫. ૨૭, પાર. ૩૫–His (Vasisthiputra vhivayakor) (coin Nos. 57 & 59)