________________
દ્વિતીય પરિછેદ ]. આંધ્ર પ્રજાની ઉત્પત્તિ વિશે
[ ૪૯ મજાપ તથા તેમની સાથેની સુંદ્રક નાગપ્રજા જૈનધમ જ હતી (૨) તેવી જ રીતે નાગ, સેંદ્રિકનાગ, તથા તેમની સાથેની કદંબપ્રજા ૧૭ (જૈનધમાં છે)૧૮ અને કદંબ પ્રજા પણ જેનધમાં હતી (૩) આ બધું તેમ; (છતાં) આંધ્ર વિશે તે કાંઈ જ જાણવામાં વર્ણન ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી (આશરે)માં રચાયેલી આવ્યું નથી. સિવાય કે કલિંગ૯ અને તેલિગ દેશના જાતક કથાઓમાં અપાયેલ છે. (૪) જેમ અન્ય વતનીઓ જે ભૂમિ ઉપર વસેલ હતા તે દેશમાં તેઓ લેકે કલિંગ અને તેલિંગ દેશમાં આવી વસ્યા હતા માગતુક તરીકે ૨૦ આવી રહ્યા હતા. તેઓ શતવહન તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને ત્યાં વસી કુળના હતા કે કેમ તેનો નિર્ણય કરવો કઠિન છે.” હતી(એટલે કે તે દેશની મૂળ વતની તેઓ નહોતા) એટલે તેમનું કહેવું એમ થાય છે કે (૧) જેમ ખાર- (૫) આ આંધ્રપ્રજા તે શતવાહન વંશવાળા જ હતા કે એલ ન હતો તેમ તેની સમકાલિન આંધ્રપ્રજા પણ કેમ તે વિશે નિર્ણ કરવાનું કામ અતિ મુશ્કેલ છે.
પણ તે જ મતને મળતા છીએ એમ આગળ ઉપર પુરાવા (૨) Kotas of Dhānya Kataka= ધાન્ય કટની આપીને સાબીત કરીશું. ખાલ અને આમ પ્રજા બને કટપ્રજા. જેનષમ છે.
(3) Pūsāpāties of Bezwada ( Oxalsh? (૧૫) નાગપ્રન એટલે નંદવંશી ક્ષત્રિયો કહેવાની પૂસાપતિ પ્રજા) and Pusapadu (પૂ૫૬) of Vijaમતલબ છે. શિશુનાગવંશી તે મોટા નાગવંશ અને નંદ- yanagar (ખારલે જે દેહસંધાત તોડયાની–અથવા ત્રણની વંશ તે નાનો નાગવંશ (ઇઓ પુ.૧માં વર્ણન) આ ઉપરથી સંખ્યામાં કાંઈક તેડયાની જે હકીક્ત હાથીગુફા લેખમાં નંદને ટામાં નાગવંશ પણ કહેવાય છે. તેની પ્રજા તે પંક્તિ ૧૧માં જણાવી છે તે આ પ્રદેશને લગતી હકીત હશે નાગકન અથવા શિશુનાગ અને નંદવંશી સર્વ ક્ષત્રિયોની એમ પણ અમારું માનવું થાય છે. સરખા પુ.૪, પૃ. ૨૯૯ પ્રજાને પણ નાગવંશી કહી શકાય.
ની હકીક્ત). (૧૬) ઉપરની નાગપ્રજાનો કોઈ વિશેષ ભાગ હશે. અમુક (8) Kosars = slu? Horl. નવની ક્ષિાએ તે કરતે હોય અથવા અમુક પ્રદેશમાં તે (૫) Vadgus = વડગુ પ્રજા. વસી રહી હેય જેને લીધે આવું ખાસ નામ અપાયું લાગે છે. આમ લખીને ઉમેર્યું છે કે, All these were
(૧૭) આ ઉ૫રથી સાબિત થયું છે, કદંબઝા મૂળે તે shaivites. Some of them ( or perhaps all ) નાગમનો અંશ જ છે (આપણે પણ પુ. ૧માં નંદિવર્ધન may have been Buddhits or Jains during the તમે આ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે).
satavahan period = આ સર્વે શૈવમાગ પ્રન હતી. (૧૮) આ સર્વપ્રજા જૈનધમી હતી એમ પુ. ૧માં તેમાંના કેટલાક (બલકે સર્વ) શતવહનના રાજ્યકાળે બૌદ્ધશિશુનાગ અને નંદવંશી રાજાઓના ધર્મ વિશેનું વર્ણન ધમી કે જૈનધમી હશે.(અમારું ટીપ્પણ–ાતવહન પ્રાના કરતાં સાબિત કરી ગયા છીએ.
આદિ સમયે રાજા પોતે જ જૈનધર્મ પાળતા હતા એટલે ૧૯) ઉપર ત્રણ પ્રજાનાં નામ આપી ગયા છીએ જેવી તેમની જાતવાળા સર્વ જૈનધમી જ હતા. આગળ જતાં તેમાંના કે, નાગ, સેંદ્રકનાગ, અને કદંબ; જ્યારે અહીં આંધ જણાવ્યું કેટલાકે વૈદિકમત ગ્રહણ કર્યો હતો, પરંતુ કદાપી બૌદ્ધ એટલે લેખક મહાશયની ગણત્રી પ્રમાણે ક્ષત્રિયના ચાર તે તેઓ થયા જ નથી. એટલે ઉપરની સર્વે ક્ષત્રિય જાતિઓ વિભાગે રાજનંદમાંથી દુર્ભાગ્યા છે તે આ ચાર વિભાગો મોટાભાગે જૈન હતી અને થોડા સમય માટે વૈદિક હતી). જ હોવા જોઈએ. (જુઓ ઉપરની ટીકા નં. ૯) પરંતુ આ (૨૦) આગંતુક તરીકે આંધને લેખ્યા છે એટલે એમ - લેખકે, તે જ પુસ્તકમાં પૃ. ૨૦ થી ૨૫માં 5 clans of થયું કે જેમ તલવાહ નદીની આસપાસ બીજી પ્રજા આવી Andhra Rajputs or Kshatriya clans = આંધ વસી હતી તેમ આંધ્રપ્રજા પણ બહારથી આવીને તે પ્ર
પુત અથવા ક્ષત્રિયવર્ણની પાંચ જાતિઓ, એવા શબ્દ શમાં વસી હતી. તેમની ઉત્પત્તિનું સ્થાન અહીં નહોતું ખીને નીચે પ્રમાણે તેમનાં નામ લખ્યાં છે.
. (સરખાવો ૫. ૧થી ૮ સુધીમાં પ્રદેશ અને આંધ્રપ્રજની ' (૧) Kakatiyas of warrangul = વાંગળની ઉત્પતિ વિશે અન્ય વિદ્વાનોના વિચાર ).. પ્રતિય મન.
(ર) જીએ ૦૫રની ટી. નં. ૧૨.