________________
૫૪ ]
જુદી ગાદી અને વંશસ્થાપવાનાં કારણે [ અષ્ટમ ખંડ જેવાં છત્રયુક્ત રાજ્યની હાથણીએ તેના શીરે તરીકે રાજ કરતી હતી ત્યારે રાજ્યની લગામ ખેંચવી કળશ ઢોળી કલની માળા પહેરાવી હતી. પરિણામે લીધી હતી અને અમુક વર્ષપર્યત પોતે જ ગાદીપતિ તેને મગધપતિ નવમા નંદ તરીકે જાહેર કરવામાં બની બેઠે હતો. એટલે સિદ્ધ થાય છે કે, કુમાર આવ્યો હતો. આટલી હકીકત આપણને પ્રાપ્ત થઈ શ્રીમુખ અને કુમાર કૃષ્ણ, તે બંને નંદ બીજાના શદ્વાણી ચૂકી છે. હવે તપાસીએ કે તેમાંથી અત્ર સ્પર્શતી કોઈ પેટે જન્મેલ પુત્ર હોવા જોઈએ. આ બંને ભાઈઓ હકીકતનો ઉલ્લેખ મળે છે કે કેમ ?
રાજકુમાર હોવા છતાં, કેવળ શુક્રાણુ પેટે જન્મેલ 'જયારે ક્ષત્રિયાણ પુત્રોને ગાદીએ બેસાડવાનું ઠરાવાયું હોવાથી તેમને રાજ્યાધિકાર ન સોંપાયો એટલે અપછે ત્યારે સ્વયંસિદ્ધ થાય છે કે કોઈ અન્ય કુમારને માનિત થયાં જેવું લાગે તે સમજી શકાય તેમ છે. હક્ક વધારે મજબૂત હોવો જોઈએ; પરંતુ કોઈક અને પછી તે, પિતાથી નાનાભાઈને મગધપતિ નીમકારણસર તેની ગ્યતા રાજ્યનિયમ પ્રમાણે અમાન્ય વામાં આવતાં, તેની આજ્ઞામાં રહેવું તે પોતાના દરજજાને થતી હોવી જોઈએ. તેમ બીજી બાજુ એમ કહેવાયું હલકું લાગતાં તેઓ મગધને ત્યાગ કરી અન્યત્ર ચાલી છે કે (ઉપરના પાને જીઓ) રાજ નંદબીજાએ જવાને નિર્ણય કરે તે પણ સ્વાભાવિક છે. આવા ગાદીએ આવતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ એક સંજોગોમાં તેઓ મૂકાયાથી, નૈસર્ગિક છે કે તેઓ પોતાને શદ્ધ જાતિની કન્યા સાથે લગ્ન કર્યું હતું અને તે જે સ્થાનેથી આશ્રય મળી રહે તેમ ધારતા હોય તે રાણીના પેટે શ્રીમુખનો જન્મ થયો હતો. આ બે બાજુ જવાને જ વિચાર કરે. સામાન્ય નિયમ એ છે હકીકતને સાથે જોડતાં એવો સાર કાઢી શકાય છે કે, કે, પિતાના પિતૃપક્ષથી તરછેડાયેલો કાઈ પણ પુરૂષ, કુમાર શ્રીમુખની ઉમર, રાજા નંદબીજાના ક્ષત્રિયાણી આવા સમયે પોતાના માતૃપક્ષ તરફ જ નજર નાંખે તેમજ શદ્રાણી પેટે જન્મેલ સર્વ સંતાનમાં, સૌથી મોટી છે. એટલે કુમાર શ્રીમુખ અને કૃષ્ણ પિતાની માતાના હોવી જોઈએ અને તેથી ગાદીપતિ તરીકેનો તેનો હક મહિયર તરફ પ્રયાણ કરી ગયા હોય એમ સમજી લેવું સર્વોપરી હેવો જોઈએ. પરંતુ તેને જન્મ શદ્વાણુંના રહે છે. તેમની માતાના મહિયરનું સ્થાન કઇ દિશાએ પેટ થયેલ હોવાથી, રાજ્યના પ્રચલિત ધોરણાનુસાર આવ્યું હતું તે હજુ આપણે શોધી કાઢવું રહે છે. તેને અધિકાર સાંપવાનું અયોગ્ય લાગતાં. રાજકર્મ- કુમાર શ્રીમુખ રાજા બન્યા પછી તેની રાજકીય ચારિઓમાં તે પ્રશ્ન વિચારણીય થઈ પડયો હતો અને કારકીર્દિનું સ્થાન દક્ષિણ હિંદમાં જ બનવ તેનાથી નાના પરંત ક્ષત્રિયાણ પેટે ઉત્પન્ન થયેલ હોય એમ ઇતિહાસ ઉપર દૃષ્ટિપાત ફેકતા તરત કુમારને ગાદી સોંપાઈ હતી. આ પ્રમાણે એક વસ્તુ જ દેખાઈ આવે છે. એટલે પ્રથમ દૃષ્ટિએ જણાઈ સ્થિતિ થઈ. બીજી સ્થિતિ એમ છે કે, રાજા નંદ આવે છે કે, મગધની ભૂમિને ત્યાગ કરીને તે દક્ષિણ બીજાનું રાજ્ય અઠ્ઠાવીસ વર્ષ ચાલ્યું છે અને ગાદીએ હિંદ તરફ જ વળ્યો હોવો જોઈએ. વળી હાથીગુફાને બેસતાં પ્રથમના પાંચ છ વર્ષમાં જ તેણે શ્રદ્ધાણી સાથે લેખ જાહેર કરે છે કે, તેણે રાજા ખારવેલના કલિંગ લગ્ન કર્યું છે તથા કુંવર શ્રીમુખનો જન્મ થયો છે. દેશ તરફ હુમલો કર્યો હતો પરંતુ તેના હાથે શિકસ્ત એટલે રાજા નંદ બીજાના મરણ સમયે મ. સ. ૯૯= ખાવી પડી હતી અને હઠી જઈને ઠેઠ નાસિક પાસેના ઈ. સ. પૂ. ૪૨૯માં શ્રીમુખની ઉંમર લગભગ ૨૫થી ડુંગરાળ પ્રદેશમાં આશ્રય લેવો પડ્યો હતો. તેમ વળી ૨૭ વર્ષની હોવી જોઈએ એમ ફલિત થાય છે. વળી જાણવામાં આવ્યું છે કે આંધ્રપતિ રાજા શ્રીમુખના ઇતિહાસના પ્રમાણુથી આગળ ઉપર કહેવામાં આવશે અનજોની રાજગાદી મુખ્ય અંશે ગોદાવરી નદીના મૂળ કે કુમાર શ્રીમુખને એક બીજો ભાઈ કૃષ્ણ નામે હતો, પાસેના પ્રદેશમાં હતી. આ સર્વ હકીકતથી એ જ સાર જેણે શ્રીમુખનાપુત્ર ગૌતમીપુત્રયજ્ઞશ્રીની વિધવા રાણી ઉપર આવવું રહે છે કે, રાજા શ્રીમુખની માતાનું નાગનિકા પાસેથી, જ્યારે બાળપુત્ર તરફથી રીજેટ મહિયર દક્ષિણ હિંદના કેઈક પ્રદેશમાં જ આવી રહ્યું