________________
૨૬ ]
રાજાઓની સંખ્યા, નામાવલી
[ અમખડું
કરવામાં, પ્રથમમાં પ્રથમ સુવ્યવસ્થિત ખેડાણ જે કાઇએ કર્યું હેાય, તે તે મિ. પાટર છે. તેમણે પોતાના ‘ડાઈનેસ્ટીઝ ઓફ ધી કલી એઈન્ડઝ’માં, પૃ. ૩૬ તથા ૭૧-૭૨ ઉપર, અનેક પુરાણાની હસ્તલિખિત પ્રતા મેળવીને આંધ્રવંશી રાજાઓની વંશાવળી ઉપજાવી કાઢી છે. તેમજ કા. આં. રૂ.ના કર્તા Rs1. રૂપ્સને અને મિ. વિન્સેન્ટ સ્મિથે પણ, આ દિશામાં ઠીકઠીક પ્રયત્ન કર્યાં છે. છતાં અમારી નજરે તેમાં અનેક સુધારા
સુધી ચાઢ્યા કહેવારો, જ્યારે ઉપરમાં તે આપણે તેને ઈ. સ. ૨૬૧ સુધી૧૧ ચાલ્યા હૈાવાનું અનુમાન દર્શાવ્યું છે. પરંતુ સાથે સાથે એમ જણાવી દીધું છે કે, ઈશ્વરદત્તે તેમને હાંકી કાઢયા તે પૂર્વે તેમને મહારાષ્ટ્ર ખાલી કરવું પાયું હતું કે કેમ તે અનિશ્રિત છે. એટલે પુરાણકારનું કથન—તેમના કથનનું દૃષ્ટિ બિંદુ સત્ય તરીકે સ્વીકારવા સમજવા માટે, આંધ્ર પતિનું છેવટ ઇ. સ. ૨૩૬માં લઈ જવું રહે છે અને નિશ્ચિતપણે એમ માનવું પડેરો કે આંધ્રવંશના અંત-સૂચવવાને સ્થાન રહેલું નજરે પડે છે. ક્યાં ક્યાં તે માટે અવકાશ છે તે મેાધમ જણાવવા કરતાં પ્રથમ તેમણે કરેલા નિર્ણયની આપણે નોંધ લઈએ અને તેનું અવલંબન લઇ તેમાં કરવા જોઈતા સુધારા માટે દલીલપૂર્વક સૂચનાઓ૧૭ રજુ કરીએ. તેમણે જે વંશાવળી તારવી કાઢી છે તે કિંચિત ફેરફાર સાથે (બીજા વિદ્વાનાના મંતવ્યની મેળવણી કરીને) આ પ્રમાણે છેઃવર્ષે
તેને બદલે કહા કે પડતી-સાથે ઈશ્વરદત્ત આભિર પતિના સંબંધ જે કલ્પ્યા છે તે કદાચ ખરાખર હશે.
આખીયે ચર્ચાના સાર એ નીકળ્યા કે, શતવહન વંશના પ્રારંભ મ. સં. ૧૦૦=ઈ. સ. પૂ. ૪૨૭ માં અને તેના અંત ઇ. સ. ૧૬૧ માં આવ્યા છે એટલે તના સત્તાકાળ ૪૨૦+૨૬૧=૬૮૮૧૨ વર્ષ સંખાયા છે. વળી આખાયે સતવહન વંશના અવિભાગ પાડવામાં આવ્યા છે. પહેલા વિભાગ આંધ્રભૃત્યા તરીકેના છે. તેના રાજ્યકાળ ૨૦૩ વર્ષના અને ખીજો વિભાગ આંધ્રપતિના, તેના ૪૬૦ અથવા ૪૮૫ વર્ષના છે.
આંક નામ
૭
જ્યાં સર્વ કાંઈ અંધારામાં ડાય ત્યાં ગમે તેવા પ્રયત્ન કરાય છતાં એકદમ ફળીભૂત થવાતું નથી. તેમ સંશાધન કાયાઁ જ એવું છે કે, ધીમેધીમે એકને એક બાબતમાં મંડ્યા રહીએ તેા કાળ જતાં, કાર્યાં ગમે તેવું કપરૂં હાય તાયે તેના ઉડ્ડલ આવી જાય છે જ. એટલે આપણે પણ ધીરજથી આગળ વધવું રહે છે. નામાવળી ઉભી કરવામાં ૩ આંકસંખ્યાનું નિર્માણ
તેમની સંખ્યા, નામાવલી તથા રાજ્યકાળ
(૧૧) ઇ. સ. ૭૮ અને ૧૦૩ (ચટ્ટણ’રાની સ્થાપનાને ખરા સમગ્ર)ની વચ્ચેના ૨૫ વર્ષીના ફેર જેસ્પષ્ટ ભાસે છે તે આ ૨૩૬માં ઉમેરતાં ૨૬૧ આવી રહે છે.
(૧૨) નીચે પૂ. ૩૧, ટી. નં. ૨૧ માં ૬૬૧ લખ્યા છે: અહીં ૬૬૩ આવે છેઃ આ બે વરસના ફેર એટલા માટે છે કે જુદા જુદા વિભાગે નાના વર્ષોં ઢાંચ તેને આખુ મવામાં આવે છે તેમજ ઇ. સ. પૂ. અને ૪. સ. ના
આંક નામ
( ૧ ) શ્રીમુખ ( ૨ ) કૃષ્ણ
( ૩ )
૧૨
શ્રી સાતકર્ણી (શ્રી મલ્લિક), ૧૦ (૪) પૂર્ણાંભંગ (૫) સ્કંધસ્તંભી ૧૮ ( ૬ ) શાતકરણ (૭) લખાદર ( ૮ ) આપિલિક
૫૬
૧૮
(દિવિલક) ૧૨ ( ૯ ) મેધસ્વાતિ ૧૮ (૧૦) સ્વાતિ
૧૮
વર્ષ
:
૨૩
૧૦
(૧૧) સ્કંદસ્વાતિ (૧૨) મૃગેંદ્ર (મૃગેંદ્ર સ્વાતિકર્ણ) ૩
(૧૩) કુંતલ (કુંતલ
શાંતકરણ) ૮ (૧૪) સ્વાતિવર્ણ (૧૫ પુલામાવિ
૧
(પદુમાન) ૩૬ (૧૬) અરિષ્ટકણું ૨૫
૫
(૧૭) હાલ (૧૮) મંતલક ઉર્ફે
પત્તશા ૫
વર્ષામાં ખાદ કરતાં જુદી જ પતિએ કામ લેવાય છે તેને લઇને, આ ફેર પડયા સમજવા. બાકી તા ૬૬૧ સાચા અંક જાવે.
(૧૩) આમાંની કેટલીક દલીલા, આધારા તથા પુરાવા પુ.. ૪પર નામાવળી અને વંશાવળી આપતી વખતે ત્યાં ઉતાર્યા છે, તથા કેટલાક તે તે રાજાઓનાં વૃત્તાંતમાં અપાયા છે તે ત્યાંથી જોઇ લેવા.