________________
વા
૩૨
જેને દર્શનને કર્મવાદ ત્યારે પ્રથમ તે તેને અવગ્રહથી માંડીને ધારણા સુધીને મતિજ્ઞાને પગ વતે છે. અને પછી “તેજ વસ્તુ આ છે! એમ યાદ આવે છે. તે શ્રુતજ્ઞાનને ઉપયેાગ છે.
રસ્તામાં જતાં સામે એક માણસ આવતે આપણને દેખાય છે, ત્યારે પ્રથમ તે તેને અવગ્રહ ઉપયોગ થાય, અને પછી તે શું છે એમ નિર્ણયાભિમુખી ઉપગરૂપ ઈહા, માણસ હેવું જોઈએ એવી સંભાવનાના ઉપગરૂપ અપાય, માણસ જ, એવી નિર્ણયાત્મક ઉપયોગરૂપ ધારણ અનુક્રમે વર્તે છે. ત્યાં સુધી તે મતિજ્ઞાનને ઉપગ છે. અને પછી યાદ આવે કે આ માણસ તે અમુક ટાઈમ. પહેલાં જોયેલા ફલાણાભાઈ તેજ આ. એમ પ્રત્યક્ષ અને.
સ્મૃતિ, બનેય જે જ્ઞાનમાં ભાસે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. " કઈ માણસના પગ નીચે સર્ષ આવે, ત્યારે પ્રથમ તે સર્પના સ્પર્શ થવાના સમયે જ અવ્યકત ખ્યાલરૂપે સ્પર્શેન્દ્રિયને વ્યંજનાવગ્રહ થયે, મારા પગ નીચે કંઈક છે તે વ્યક્ત ખ્યાલ આવ્યું તે સ્પર્શેન્દ્રિયને અથવગ્રહ કેવા સ્પર્શવાળી તે વસ્તુ છે એવી વિચારણું તે ઈહા. મૃદુસ્પર્શવાળી વસ્તુ લેવી જોઈએ એવી સંભાવનાના ઉપગરૂપ અપાય. મૃદુસ્પર્શવાળી જ છે, એવી નિર્ણયાત્મક વિચારણા તે ધારણા. અહીં સુધી તે મતિજ્ઞાન, અને ત્યારબાદ આ તે મૃદુ- ' સ્પર્શ શું જાનવર છે, એવી જાનવર અંગેની પૂર્વ સમજણને ખ્યાલ પેદા થવા રૂપ ઉપગ પ્રવર્તાવનાર જ્ઞાન તે શ્રતજ્ઞાન છે. ત્યારબાદ આ જાનવર તે સર્પ જ, કે જે માણસને કરડે તો માણસ મરી જાય, અરે! ભાગે! એમ એકદમ
જ
છે
-