________________
પુદ્ગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૯૭ જ સ્કંધ તરીકે સ્વીકારવાનું વિજ્ઞાનનું મંતવ્ય છે. જે પદાર્થને આણુ, કોઈ અન્ય પદાર્થ જાતિમાં પરિણત થઈ જાય, તે પદાર્થના અણુને વિજ્ઞાન સ્કંધ તરીકે સ્વીકારતું નથી.
જૈન દૃષ્ટિએ તે પદાર્થ સ્વરૂપના બદલવાની અપેક્ષા રાખ્યા વિના, સ્કંધના ટુકડા કરતાં કરતાં યાવત્ બે ભાગ. થઈ શકે, ત્યાં સુધીના ટુકડાને પણ સ્કંધ કહી શકાય છે. એટલેજ જૈન દર્શનને માન્ય સ્કંધસ્વરૂપ દ્વારા, પદાર્થજ્ઞાન બહુ જ સુંદર રીતે સમજી શકાય છે.
દરેક રકમાં પરમાણુસમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જૈન શાસ્ત્રમાં પુદ્ગલસ્કંધ છ પ્રકારના બતાવ્યા છે.
૧. છેદન ભેદન તથા અન્યત્ર વહન થઈ શકે તેવા યુગલસ્ક ધ “અતિસ્થલ.” કહેવાય છે. જેમકે ભૂમિ, પત્થર, પર્વત વિગેરે.
૨. છેદન ભેદન થઈ ન શકે, પરંતુ અન્યત્ર વહન થઈ શકે, તેવા વૃત, પાણી, તેલ વિગેરે “સ્કૂલ” કહેવાય છે.
૩. કેવળ ચક્ષુથી દશ્યમાનજ છાયા-તડકે વિગેરે કે જેનું છેદન-ભેદન કે અન્યત્ર વહન ન થઈ શકે, તેવા. યુગલ સ્કને “સ્કૂલ–સૂફમ” કહેવાય છે. ' ૪. જે નેત્ર સિવાય ચાર ઈન્દ્રિયેનાજ વિષયભૂત એવા વાયુ તથા અન્ય પ્રકારના ગેસ વિગેરેને “સુમ-- સ્કૂલ” કહેવાય છે. જે. ૭