Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 456
________________ પૂ`બદ્ધ કર્મોંમાં થતુ પરિવન ૪૩૭ કે, જેમાં તે તે કમનાં દલિયાંને વિપાકેદયમાં ન આવવા દેતાં પ્રદેશેાદયમાં વાળી દેવાનુ' બને છે. આથી તે કમ પેાતાના વિપાક એટલે કે પ્રભાવ બતાવી શકતું નથી, તેથી તે કમના પ્રભાવે આવરાઈ જતા આત્માને ગુણ આવરાતા નથી, પણ પ્રગટ થાય છે. આત્મામાં ધમ બે પ્રકારના છે. (૧) ઔદિયેક ધમ અને (૨) ક્ષાયેાપશમિક ધ કર્મીના ઉદયથી જે ગુણ, જે ધમ પ્રગટે તે ઔયિક કહેવાય, અને કમના ક્ષયાપશમથી જે પ્રગટે તે ક્ષાયેાપશમિક ધર્મ કે ક્ષાયેાપશમિક ગુણ કહેવાય. ઔદિયક ધથી આત્મામાં દુર્ગુણ્ણા, તથા ગુણેાને ઘાત કરનારા સંસ્કારા ઉત્પન્ન થાય છે. મિથ્યાત્વ, ગુસ્સા, અભિમાન, કપટ, કામ, હાસ્ય, શેક વીગેરે દુગુ ણ્ણા છે. તેમ જ અજ્ઞાન, નિદ્રા, દુખતા, અલાભ, એ વીગેરે આત્માના ગુણાના ઘાત કરનારા છે. આ બધાની ઉત્પત્તી ઘાતીકમના ઉદ્ગયથી થાય છે. જ્યારે જ્ઞાન, દશન, ક્ષમા, મૃદુતા, સમ્યક્ત્વ વીગેરે સદ્ગુણે છે. તે સગુણાની પ્રાપ્તિ તે જ ઘાતીકમના ક્ષયેાપશમથી થાય છે. મિથ્યાદ્રષ્ટી આત્મામાં ઘાતીકમ ના ઉદયથી ઔયિક ધર્માં પ્રાપ્ત થાય છે, અને તે પરપરાએ સંસારવૃદ્ધિનું કારણ અને છે. જ્યારે સમ્યદ્રષ્ટી આત્મા, ઘાતી કર્મોને ક્ષાયેાપમિક ભાવે વેઢે છે, એટલે તેનામાં ક્ષાયેાપશમિક ગુણેા પ્રાપ્ત થાય છે. એટલે ઘાતીકમ ક્ષયે પશમ ભાવે વેદવાને પુરૂષાર્થ કરવા જોઈએ. અહીં પુરૂ ષા ફોરવવા તરીકે પંચાચારનું પાલન, કષાયેાની ભયાનકતા વિષેનું વાંચન, શ્રવણ અને ચિ'તવન, સદ્ભાવનાએ,

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500