Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 472
________________ પૂ બકમાં થનું પરિવર્તન ૪૫૩ વડે આત્માના અનંતજ્ઞાન, અને'તઃશન, અનંત ચારિત્ર અને અનંતવીય, એ ચારે ગુણા અવરાએલા છે. એ ચારે ગુડ્ડા પ્રગટ થયા પછી અવ્યાબાધ, અક્ષયસ્થિતિ, અરૂપીપણું. અને અનુરૂલઘુ, એ ચારે ગુણેાની પ્રાપ્તિ થવી સહેજ છે. એટલે ચાર ઘાતી કમના યેાપશમ સાધવા જોઈએ. એ ચારે કર્મોના ક્ષયપશમ સાધવા માટે, જ્ઞાનાચાર-દેશ નાચાર– ચારિત્રાચાર–તપાચાર અને વીચાર, એ પાંચે આચારના ભેદોનું જ્ઞાન સંપાદન કરી, તે પાંચે આચારના ઉત્તરભેદોની આરાધનામાં ઉદ્યમી ખનવુ' જોઈ એ. અને એ ભેદોનુ જેમાં આરાધન થતુ હોય, તેવાં અનુષ્ઠાનેામાં પ્રવૃત્તિ કરવાથી, ચારે ઘાતીકમ ના ક્ષયાપશમ, ક્રમેક્રમે વૃદ્ધિ પામ્યે છતે, અનંતજ્ઞાનાદિ ચાર ગુણ્ણા, પ્રગટ થવારૂપ ક્ષાયિકભાવની સ પૂર્ણ પણે પ્રાપ્તિ થાય છે. અહી. એટલુ તે ખાસ લક્ષમાં રાખવુ' જરૂરી છે કે, પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવ જ, ક્ષાયિકભાવની પ્રાપ્તિરૂપ થાય છે. તે પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવની શરૂઆત, સમ્યગ્દર્શન ગુણના પ્રગટીકરણથી જ થાય છે. સમ્યગ્દર્શન ગુણ, દશ નમાડુનીયક ના-ઉપશમ, ક્ષય કે ક્ષયેાપશમથી થાય છે. અન્ય કર્મના ક્ષયેાપશમ પણુ, દશ નમાહનીય કર્મોના ક્ષયાપશમના મેળ તેની સાથે સધાય ત્યારે જ પ્રશસ્ત ક્ષયેાપશમ ભાવને પામે છે. દર્શનમેાહનીયના ક્ષયાપશમ પછીથી ચારિત્ર માહનીયના પણ સુંદર પ્રકારના ક્ષયપશમ થાય. પ્રશસ્ત ક્ષાયેાપશમિકભાવની એ ઉચ્ચકક્ષા છે.

Loading...

Page Navigation
1 ... 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500