Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 477
________________ જૈન દર્શનના ક વાદ જીવ અને કમ પુદ્ગલ તે અનાદિકાળથી સાથે રહે છે, એટલે જીવ અને કમ પુગલના અનાકાળથી સંબંધ છે. જીવ અનાદિકાળથી કમ–કામ ણુશરીર યુક્ત છે. જીવતત્ત્વનુ' જે સ્વરૂપ, જૈનદર્શનમાં બતાવવામાં આવેલ છે, તે સમજવામાં આવે તે કમના સિદ્ધાન્ત સહેલાઈથી ગ્રહણ કરી શકાય છે. ૪૫૮ સ'સારી જીવમાં પુર્વાંગલ અને ચેતન તત્ત્વા છે, તે અન્ને ક્રિયાશીલ અને ભાવશીલ છે. અનાદિકાળથી જીવમાં કમ પુદ્ગલ અને ચેતનતત્ત્વના સંબંધ છે, એટલે આત્માને જે સ્વભાવ, સભ્યજ્ઞાન, દશન અને ચારિત્ર છે, તે ઉપરાંત કષાયામાં પરિણિત થવાની વિભાવશક્તિ પણ રહેલ છે. આ વિભાવશક્તિથી જીવમાં રાગદ્વેષ આદિ અધ્યવસાય-પરિણામ થાય છે, એક પ્રકારની ક્રિયા થાય છે, આત્મપ્રદેશમાં કપન થાય છે, જેમાં મન, વચન અને કાયાના ચેાગા સાધન અને છે. આવાં 'પનથી આવી ક્રિયાથી, જીવ, અહારના પુદૂંગલેાને ખેચે છે, આકષ ણ કરે છે, અને પોતાના અધ્યવસાય વડે જ કર્મ પુદ્દગલામાં પ્રકૃતિ, સ્થિતિ, આદિ ભિન્નરૂપે પરિત કરે છે. કના આકષ ણુને લીધે જીવ, વિભાવદશાને પામે છે. તેમાં રાગદ્વેષ આદિ કષાયેા થાય છે, તે કષાયથી બહારના પુદ્દગલે ખેં'ચાય છે, અને ક રૂપે પરિ ણમે છે. એ પ્રમાણે જીવમાં આકષણ પ્રત્યાકષ ણુ ક્રિયા, જડ અને ચેતનના અનાદિ સમધથી ચાલુ રહે છે, અને સસાર ચાલ્યા કરે છે. કના જીવ સાથેના સંબધ જ્યારે

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500