Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 494
________________ જૈન દનમાં પ્રરૂપતિ સ્વરૂપની વિશિષ્ટતા આધાર માટે સક્રિય દ્રવ્યેાની ગતિ-સ્થિતિ માટે ધર્માસ્તિકાય– અધર્માસ્તિકાય દ્રવ્યાની પણ જરૂરત ન રહેત. પરંતુ પ્રત્યક્ષ જણાતા જગતને બુદ્ધિપૂર્વક વિચાર કરવાથી પ'ચાસ્તિકાયની વિદ્યમાનતા સ્પષ્ટ સમજાય છે. તેમાં જીવ તથા પુદ્ગલ તે અનેક અને રૂપી તથા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય તે એક અને અરૂપીણું માનવાથી જ આ જગતની વ્યવસ્થા થઈ શકે છે. ૪૭૫ કમ અણુએના સંબંધથી જ આત્માની અનતા છે. વિભાવતા છે. દુઃખપ્રાપ્તિ છે. માટે જ આવી અન તાને અનુલક્ષીને જ જૈનદર્શનમાં નવતત્ત્વનું સુ'દર આયેાજન છે. નવતત્ત્વનું જ્ઞાન જ માનવમાં માનવતા સર્જે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ જે કોઈ મહાપુરૂષો થઈ ગયા છે, તે સર્વે, આ નવતત્ત્વમાં હાય (ત્યાજ્ય) -જ્ઞેય (જાણવાપણુ') અને ઉપાદેય (ગ્રાહ્ય)ના વિવેકી બનવાથી જ થયા છે. આ નવતત્ત્વને વિષય, ચેતન અને જડ પદાર્થ સંબધી જ છે. જડ પદાર્થમાં પણ મુખ્યતા તે કરજકણાની છે. સર્વ જીવા આ કૅમ રજકણના સંબંધથી સ થા અને સદાના માટે મુક્ત મની આત્માના અનંતચતુષ્કાદિ ગુણેાને પ્રાપ્ત કરી અવ્યાબાધ, અરૂપીપણું, અક્ષયસ્થિતિ અને અનુરૂલઘુપણુ પામી, શાશ્વત શાંતિને અનુભવા એ જ શુભેચ્છા. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500