________________
પ્રકૃતિ અધ
તેનુ' આત્મિકમળ બહાર આવે છે. આ નિમિત્તોદ્વારા ખરી રીતે પાપકાર કરનાર જ આગળ વધે છે, છતાં પણ આ પરોપકારી કા દેખી સામેા મનુષ્ય પણ પેાતાની ભૂલા સુધારે છે. પાતે પરોપકાર કરવા બહાર આવે છે, તેવા ગુણેા પેાતાનામાં ખીલવે છે. એટલે તે પણ પેાતાના ઉપર કરતા પાપકારને લઈ તેવી પ્રવૃત્તિ કરી આગળ વધે છે.. આ રીતે વ્યવહારમા જળવાઈ રહે છે.
૨૦૧
આ આશ્રિતાને વિપત્તિમાં પડેલાં જોઈ ને તેની ઉપેક્ષા કરવાથી એક જાતની નિર્દયતા, નિષ્ઠુરતા પેાતાનામાં વૃદ્ધિ પામે છે. માટે તે ન થવા દેવા માટે પણ પાતે મદદગાર થવાની જરૂર છે.
વળી જે આકૃતમાં સપડાયેલા મનુષ્યેા છે, છે એમ વિચાર કરે કે આ અમારાં કર્મ ના બદલા છે, અને તે અમારે ભાગવવા પડશે, એમ જાણી તેઓ સમભાવે સહન કરે તે તેને તે ફાયદા કર્યાં છે, પણ ઉપેક્ષા કરનારને તા ફાયદા નથી જ. તેણે તે પોતાની લાગણીઓના-શક્તિના વ્યય કરીને અન્યને ખેંચે તે બચાવવાં. એટલુ યાદ રાખવુ' જોઈ એ કે, જાગૃત્તિ પૂર્વક મચાવવા કે મદદ કરવા પ્રયત્ન કરતાં પણ તેથી કદાચ તે કા'માં વિજય ન મળે તાપણુ મનમાં ખેદ ન થાય. અથવા તેમાં વિજય મળવાથી લેાકેા તેની પ્રશંસા કરે તે અભિમાન પણ ન થાય. જો અભિમાન કે ખેદ થાય તો જરૂર સમજવું કે તેની પ્રવૃત્તિ આ કામમાં