________________
સ્થિતિબંધ-સબંધ અને પ્રદેશબંધ
૩૪૯ગમે તેવા રાગદ્વેષના સંગમાં પણ ધર્મચિની મુખ્યતા અને પાપભીરુતા તે તેલેશ્યાનાં પરિણામ છે.
જિતેંદ્રિયપણની ભાવના તે પદ્મશ્યાનાં પરિણામ છે.
રાગદ્વેષના સંગમાં સમાનતા કેળવવાનો પ્રયાસ છે. શુકલેશ્યા કહેવાય છે. વીતરાગની લેશ્યા તે અતિવિશુદ્ધ. શુકલેશ્યા અથવા પરમ શુકલેશ્યા કહેવાય છે. ( છ ગુણસ્થાનક સુધી છ લેશ્યાઓ હોઈ શકે છે. પરંતુ, સમકિતીની લેગ્યામાં જે અનંતગુણી શુદ્ધિ, આત્મભાવ, અને. ધ્યેય સિદ્ધસ્વરૂપનું હોય, તેવી શુદ્ધિ, ભાવ અને ધ્યેય, મિથ્યાત્વીમાં ન હોય. પાંચમા અને છઠ્ઠા ગુણઠાણાની પ્રાપ્તિ તે ત્રણ શુદ્ધ લેસ્થામાં જ થાય છે, એ હિસાબે તે પહેલી ત્રણ લેગ્યામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ ત્રીજા કર્મગ્રંથમાં કહ્યા છે. પરંતુ પૂર્વે પામેલા પાંચમા છઠ્ઠા ગુણઠાણાવંતને કૃષ્ણાદિક વેશ્યા આવી શકે છે, એ હિસાબે પાંચમા-છઠ્ઠા ગુણઠાણાવંતને છએ લેશ્યા હોઈ શકે છે. બાકી સમક્તિપ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ અને સર્વવિરતિની પ્રાપ્તિ વખતે તે શુકલેશ્યા જ હોય છે. ૪–૫-૬ માંના ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અશુભ લેશ્યા મંદતર હોય, અને કઈ વખતે જ પ્રગટ થાય. સાતમા ગુણસ્થાને ત્રણ શુદ્ધ લેશ્યા જ હોય છે. ૮ થી ઉપરના ગુણસ્થાનમાં ફક્ત શુકલેશ્યા જ હેય. એક થી ૧૩ ગુણસ્થાનક સુધી શુકલેશ્યા હેતે છતે પણ ગુણસ્થાનકના કમે વિશુદ્ધિની.