________________
સવર–નિર્જરા અને મેાક્ષ
૪૦
કરવા માત્રથી વિરતિની સાર્થકતા નથી. વિરતિની સાર્થકતા તેા સયમથી જ છે. સંયમ વિના તે હિંસાનાં પચ્ચકખાણુ રૂપ, અહિંસાની નિષ્ફલતા થાય, એટલે હિ'સાથી થતા પાપને રાકવા માટે અહિંસા અને સયમ અને હાવાં જોઈ એ. હિંસાનાં પચ્ચકખાણુ તે અહિંસા, તથા હિંસા થઈ જવા પામે નહિ અને જીવા ખચી જાય તે રીતે થતા પ્રયત્નને સયમ કહેવાય છે. હિંસાના પચ્ચકખાણી પણ જયણાએ જ ચાલવાથી, ખાવાથી, પીવાથી, સુવાથી અને બેસવાથી પાપકમ -ન બાંધે, જયણા કરવા છતાંય જીવ નહિ જ મરે એ નક્કી નથી, પરંતુ ખચાવવાની બુદ્ધિથી પ્રયત્ન કરવા છતાંય જીવ મરે તેા પણ પાપકમ નથી. જયણાપૂર્ણાંક પગ મુકવા વડે ચાલવાથી વિરાધના થઈ જાય, છતાં પાપકમ બંધાય નહિ. હવે અજયણાએ ચાલવાવાળાથી પણ સવ સ્થળે કંઈ હિં'સા થઈ જતી નથી. છતાં તેને જીવાની હિં’સા કરનારા કહેવાય. અજયણાએ હિંસા ન થઈ જવા છતાં પણ પાપ ક અંધાય છે. જેમકે કાયદાનુસાર જે જગ્યાએ હાન વગાડવું જરૂરી હોય, ત્યાં કોઈ એકસીડેન્ટ ન થવા છતાં પણ, મેટર ડ્રાઈવર હાન ન વગાડે તે ગુન્હેગાર ગણાય છે. ઝેરી દવા જાણ્યે અજાણ્યે પી જનાર માણસનુ' મૃત્યું થવાના સયાગમાં દવા આપનાર ડોકટરે દવાની માટલી ઉપર, “ ઝેરી દવા છે” એવી કાપલી ચાટાડીને માટલી આપી હાય તે તે ડોકટર ગુન્હેગાર ગણાતા નથી. કાપલી ચાટાડવી ભૂલાઈ ગઈ હાય તા ડોકટર ગુન્હેગાર છે. આ રીતે અહિંસાના પાલનમાં જયણા અંગે પણ સમજવુ',