Book Title: Jain Darshanno Karmwad
Author(s): Khubchand Keshavlal Parekh
Publisher: Laherchand Amichand Shah

View full book text
Previous | Next

Page 398
________________ કર્મબન્ધના હેતુઓ ૩૭૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્મભક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને, અને પૂર્વભવમાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવનો, કર્મ આશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે. વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિં કરનારને, અને અનાદિકાળથી આ સંસારચક્રમાં અનંતીવાર કરેલ પૂર્વભવના મરણ સમયે રાગપૂર્વક છોડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર છેને, અવિરતિથી થતો કર્માશ્રવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને અવિરતિ તરીકે નહિ માનનાર છે મિથ્યાત્વી કહેવાય છે. અહિં કોઈ શંકા કરે કે, પદાર્થ તે કર્માશ્રવને હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેને રાગ કે દ્વેષ જ કર્મા શ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થનો ઉપયોગ અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણી પિછાણી પણ ન હોય, તેવા વિષય અંગેના રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે ? અહિં જે વસ્તુ અંગે ક્યારેક પણ સંબંધ થ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ, તે વસ્તુ અંગેનું પ્રત્યાખ્યાન (શપથ) લેવા જવા તૈયાર થતું નથી, એજ તેનું અવિરતિ પણું છે.

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500