________________
૩૭૮
જૈન દર્શનના કમવાદ
હિંસાદિ પાપ કાર્યાંમાં થતી પ્રવૃત્તિમાં જ માત્ર અવિરતિપણુ નથી. પરંતુ પચ્ચકખાણુ નહિં કરવાં તેનું નામ જ અવિરતિ છે. પાપનાં પચ્ચકખાણુનું નામ વિરતિ નહિં રાખીયે, અને ફક્ત પાપ ન કરવું તેને જ વિરતિ કહીસુ' તાતા, પાપી જીવામાં પણ અધમ કરતાં ધમ વધી જશે. કારણ કે જગતમાં અનતા જીવા છે, તે દરેકની હિંસા કોઈ પણ પાપી કરી શકતા નથી. ગમે તેવા પાપી કહેવાતા માણુસના હાથે પણ જેટલા જીવાની હિંસા થાય છે, તેથી અનંતગણા જીવની અહિંસા તે માણસના જીવનમાં છે. એટલે તેના જીવનમાં ર્હિંસા કરતાં અહિંસા વધી જશે. અને એ હિસાબે તે પચેન્દ્રિયથી ન્યૂન ઇન્દ્રિયાવાળા જીવા વધારે અહિં સક હોવાથી, તે જીવાના સંસારથી નિસ્તાર તુરતજ થવા જોઈ એ. કારણ કે ર્હિંસામાં, અસત્યમાં, ચારીમાં, અબ્રામાં અને પરિગ્રહમાં તે જીવેાની પ્રવૃત્તિ સામાન્યપણે તે નહિવત્ જેવીજ છે. એટલે મનુષ્ય કરતાં પણ તે જીવાને વધુ ધમી અને પુણ્યશાલી માનવા જોઈએ. પરંતુ એમ નહિ હાવાથી હિંસાદી પ્રવૃત્તિ રહિત પણામાંજ વિરતિપણુ નહિ કહેતાં, હિં'સાદિ પાપનાં પચ્ચકખાણુ કરવામાં જ વિરતિપણુ કહેવાય. અને હિંસાદિ પાપકાર્યાંમાં પ્રવૃત્ત નહિ હાવા છતાં, તેવી પ્રવૃત્તિનાં પચ્ચખાણ વિનાના જીવા તે અવિરતિ કહેવાય છે.
ત્યાગના નિયમ વિના જે ભૌતિક પદાથ કાઈ પણ વખતે ઉપયાગમાં લેવાતા ન હેાય, તે પણ તે પદાથ અંગે