________________
- ૩૧૮
I જેના દર્શનને કર્મવાદ - હવે સ્થિતિસ્થાનક અંગે વિચારીએ! દરેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે -જેટલા સમય તેટલાં સ્થિતિસ્થાનકે છે. એ રીતે કોઈ સવએગ્ય જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, કેઈ સમયાધિક જઘન્ય સ્થિતિબંધ કરે તે બીજું સ્થિતિ સ્થાનક, એમ કોઈ ત્રણ-ચાર–સંખ્યાતા સમયાધિક સ્થિતિને બંધ કરે, યાવત્ કઈ સ્વયેગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ સ્થિતિસ્થાનેને બંધ કષાય હેતુ વડે જ બંધાતે હેઈ પહેલેથી છેલ્લા સ્થિતિસ્થાનક ‘પયત અમુક સ્થિતિનું સ્થાનક અમુક અમુક હદ સુધીના કષાયેાદય જન્ય અધ્યવસાય વડે બંધાય છે. એમ ઉપર ઉપરનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતભૂત અધ્યવસાય કરતાં, નીચે નીચેનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતભૂત અધ્યવસા
માં, કષાયની મંદતા હોવાથી, ઉપરનાં સ્થિતિસ્થાનેની અપેક્ષાએ નીચેનાં સ્થિતિસ્થાને વિશુદ્ધિનાં સ્થિતિસ્થાને કહેવાય છે. જેમકે છેલ્લા સ્થિતિસ્થાનકની અપેક્ષાએ તેનું આગલું સ્થિતિસ્થાનક, વિશુદ્ધિ સ્થાનક છે. સ્વયેગ્ય જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે જેટલું અંતર ઓછું, તેમ સ્થિતિસ્થાનક છાં. અને અંતર વધુ તેમ સ્થિતિસ્થાનક વધુ હોય છે.
જેમ રંગનું આધાર કપડું છે, તેમ સંકલેશ અને વિશુદ્ધિને આધાર ગ છે. જેમ જેમ ગ વ્યાપાર વધારે હોય તેમ તેમ તેમાં વિશુદ્ધિ કે સંકલેશ પણ વધારે પ્રમાણમાં હોઈ શકે છે, અને યેગની અલ્પતાએ વિશુદ્ધિ અને સંકલેશ