________________
જૈન દર્શનના કમ વાદ
૩૨૪
ગ્રન્થીદેશ સુધી પહોંચવા છતાં તે આત્મા ગ્રંથીભેદ કરે જ એવુ એકાંતપણુ નથી. છતાંપણુ ગ્રન્થિભેદતા યથાપ્રવૃત્તિકરણ કર્યાં બાદ જ થઈ શકે છે. યથાપ્રવૃત્તિકરણ કર્યાં વિના, આત્મા ગ્રન્થિભેદ કરી શકતા જ નથી. યથાપ્રવૃત્તિકરણના ચેાગે ગ્રન્થિદેશ નિકટ આવે, વી†લ્લાસ થાય, અને અપૂર્વકરણ આવે તે તે અપૂર્ણાંકરણથી ગ્રન્થિ ભેદી, (મિથ્યાત્વના રસને એછે કરી) અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે, ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય. અને હાય-જ્ઞેય–ઉપાદેયના વિવેક આત્મામાં જાગે,
૬૯ કોડાકાર્ડિથી અધિક સ્થિતિ ઉડાડી દઈ ગ્રન્થિ સુધી આવેલ આત્મા, અપૂર્વ વીલ્લાસથી ગ્રન્થિને ભેદી એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યાં પછી, કદાચ તે આત્મા મિથ્યાત્વી થઈ જાય, નરકે જાય, અરે નિગેાદમાં ઉતરી જાય, તે પણ તેને સંસાર અદ્ધ પુદ્ગલપરાવત નથી વધુ નહિ રહેવાથી, 'તઃકોડાકોડ સાગરાપમથી વધારે સ્થિતિમધ, તે આત્માને થતા જ નથી. અનાદિ કાળથી કર્મી– સંતાનથી વેષ્ઠિત આત્માએને કમની જંજીરીથી મુક્ત થવા, મેાક્ષપ્રાપ્તિનુ' ધ્યેય જ સ્વીકારવુ જોઈ એ. મેાક્ષપ્રાપ્તિ માટે સાચા સ્વરૂપે ધર્મની પ્રાપ્તિ કરવી જોઈ એ, અને ધને સાચા રૂપે પામવા માટે દુભ એવા સમ્યફત્વને પામવું જોઈ એ.
દુલ ભ એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ કયા ક્રમે પ્રાપ્ત થાય છે, તે અંગેની હકીકત ઉપર દર્શાવી. તેમાં પ્રથમ