________________
સ્થિતિબધ–રસબંધ અને પ્રદેશાધ
૩૪૧
જે જે સ્થાનિકરસ ખરૂંધાય છે, તે તે સ્થાનકના રસ પાપ પ્રકૃતિઓમાં તીવ્રપણે અને પુન્ય પ્રકૃતિમાં મદપણું અધાય છે. તે તે સ્થાનિક રસબંધમાં હેતુભૂત તે તે કષાયા જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પુન્ય પ્રકૃતિએના તે તે સ્થાનિક રસમાં વૃદ્ધિ અને પાપપ્રકૃતિના રસમાં હાનિ થતી જાય છે. છેવટમાં દશમાગુણસ્થાનકના અંત સમયે કષાય અત્યંત મદ હાવાથી પુન્યને અત્યંત ઉત્કૃષ્ટ અને પાપના અત્યંતહીન રસમધ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે કષાયની તીવ્રતાએ પુન્યપ્રકૃતિ મદરસે, તથા પાપપ્રકૃતિ તીવ્રરસે બધાય છે. અને કષાયની મંદતાએ પુન્યપ્રકૃતિ તીવ્રરસે અને પાપ પ્રકૃતિ મંદરસે ખંધાય છે.
અહીંયાં ખાસ સમજવુ' જરૂરી છે કે-ગમે તેવા સંકિલષ્ટ પરિણામ થવા છતાં જીવ સ્વભાવે પુન્યપ્રકૃતિને એક સ્થાનિક રસબંધ તેા થતા જ નથી. સકિલષ્ટ પરિણામની જીવ ઉપર ગમે તેટલી અસર થાય તે પણ પુન્ય પ્રકૃતિએના દ્વિસ્થાનિક રસબધથી એછે. રસમ ધ ન થાય, એટલી તાનિ લતા અવશ્ય રહે છે. જો કે શુભ અને અશુભ મને ક પ્રકૃતિમાં ચારે પ્રકારના રસસ્થાનિકોની હકીકત શાસ્ત્રમાં આવે છે, તે ઉપરથી શુભ પ્રકૃતિએના પ્રાથમિક દ્વિસ્થાનિક રસમાં તે પ્રકૃતિનુ એક સ્થાનિકપણું સમજી લેવું. વળી અશુભ પ્રકૃતિએ અંગે પણ સમજવું જરૂરી છે કે કેવલજ્ઞાનાવરણીય સિવાયની ચાર જ્ઞાનાવરણીય, કેવલદર્શોનાવરણીય સિવાયની ત્રણ દનાવરણીય, પુરુષવેદ, સંજવલન ક્રાધાઢિ ચાર તથા પાંચ અંતરાય એમ સત્તર પ્રકૃતિએ સિવાયની બાકીની પાપપ્રકૃતિઓમાં પણ એકસ્થાનિક