________________
પ્રકૃતિ બંધ કે જઈને ચાલે ! કીડી મંકોડી મરી જશે, આ શબ્દો જૈનકુલ બોલાવે છે.
અજાણપણે પણ ઉત્તમ આચારે પ્રાપ્ત થવાથી, હિન્દુના બાલકે માંસ દારૂથી દૂર નાસે છે.
અજ્ઞાનદશામાં પણ ઉત્તમ આચારમાં ટકાવનાર કે . વધારનાર ઉત્તમ કુલ છે. તેથી જ શાસ્ત્રકારે ઉત્તમ કુલને. પુણ્ય પ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચકુલના સંસ્કાર, ધર્મને અંગે સહાયક છે. જલદી ફળે છે. ઉત્તમ કુલ મળવા છતાં અધ. મીના સંસર્ગથી સારા સંસ્કારને લેપ થ સંભવીત. છે, તે પણ ઉત્તમકુળની છાયા–વર્ણચારને પ્રભાવ, પડયા. વિના રહેશે નહિં. કુલના સંસ્કારે છાના રહેતા નથી... નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર, દેર ઉપર નાચતાં એક જ દશ્યમાં સાધ્ય સાધી લે છે. ચેરની. ટોળીમાં ભળનાર ચિલતીપુત્ર તે શેઠની છોકરીનું હરણ કરે છે. શેઠ તેની પાછળ જાય છે. ચેર બનેલ ચિલાતીપુત્ર કરીનું મસ્તક કાપી નાખે છે. મસ્તક હાથમાં રાખી ધડ ફેંકી દેતે આગળ વધે છે. શેઠ શેકગ્રસ્ત બની ધડ લઈ પાછો જાય છે. અને ચિલાતીપુત્ર જેના એક હાથમાં લેહી ઝરતું મસ્તક છે, બીજા હાથમાં મનુષ્યના
નવાળી ગોઝારી તરવાર છે, તે સાથે આગળ વધે છે. એક મુનિ કાર્યોત્સર્ગમાં ઊભા છે. તેને ધર્મ પૂછે છે. ૮ ઉપશમ–સંવર–વિવેક” ત્રણ શબ્દો કહી મુનિ આકાશ--