________________
જૈન દર્શનના કવાદ
જગતના મૂળ તત્ત્વનું વાસ્તવિકજ્ઞાન આવા આધ્યાત્મિક દર્શના દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
૧૧૪
**
******
ભારતીય સર્વ આધ્યાત્મિક દર્શનાના મુખ્ય ઉદ્દેશ ફુ:ખના નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિના જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનાએ તે દુઃખ જ ગણ્યુ છે. સદાકાળ આત્માની સાથે સંબધિત રહેનારા સુખને જ સુખ માન્યું છે. અને એવું સુખ, તે આધ્યાત્મિક સુખ છે. જેના વિયાગ કદાપી થતા જ નથી. આવા સુખની પ્રાપ્તિમાં સાધનભૂત નીવડનાર ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીની આવશ્યકતા, આધ્યાત્મિક સુખ પ્રાપ્તિ સુધી જ સ્વીકા ગણી, અન્તે તે તેને પણ ત્યાજ્ય ગણી છે. પર`તુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તા, વ્યાવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણી છે.
અમ
વળી ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ-દુઃખના મૌલિક તત્ત્વની પણ ભારતીય દનામાં અહુ જ સ્પષ્ટ અને તલસ્પશી વિચારણા આળેખાઈ છે. આવી વિચારણાને સ્પષ્ટ ઉલ્લેખ જૈનદર્શનમાં વિશેષ સ્વરૂપે મળી શકે છે.
{KA__** ર
જૈનદન કહે છે કે પ્રાણિઓને વિવિધ પ્રકારે ભોગવવા પડતા કષ્ટોના મૂળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના પારસ્પરિક સબંધ છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ આ બન્ને તત્ત્વાના સંબંધનું જ પરિણામ છે.