________________
પ્રકૃતિ ખંધ
૧૬૫
જેવા ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતા નથી. કારણકે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિ અભવ્યે મેાક્ષાદિ તત્ત્વાને કહે ખરા, પર’તુ “જીનેશ્વરો એમ કહે છે,” એ રીતે કહે. જેથી તેએ જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તેા ભવ્ય કે અભન્યાને સરખુ થાય, પણ દન, તે શ્રદ્ધા અર્થાત્ માનવું તે સરખું હેતુ નથી. જેમ ભણાવ નાર પડિતા તત્વાર્થાદિ ગ્રન્થા ભણાવે ખરા, પણુ માને નહિ
જે જ્ઞાન, સદ્-અસદ્ના વિવેકને ન જણાવી શકે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન જ છે. અને તેથી જિનભદ્ર— ગણિ ક્ષમાક્ષમણુ મહારાજ કહે છે કે મિથ્યાદષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ અને ઘટ પટ આદિ પદાર્થાં સરખી રીતે જાણે, પણ સમ્યગ્દષ્ટિ હયાપાદેયને વિશેષ વિવેક કરે. મિથ્યાદષ્ટિને હૈયાપાદેયના વિવેક ન હાય.
જેમ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી, સમ્યગૂદૃષ્ટિ હાવાથી પુદ્ગલને સ્વભાવ અને પરિણામ જાણતા હતા. તેથી પોતાના રાજાને ભાજનનુ' આમ'ત્રણ આપી પુદ્ગલનું' રિણુમન સમજાવ્યું. સમ્યગ્રષ્ટિને એજ વિચાર થાય કે પુગલની હેયતાને ખ્યાલ રહેવા જોઈએ.
ઘટ-પટ આદિ પદાર્થ જાણવામાં સમ્યકત્વી અને મિથ્યાત્વી અને સરખા, પણ પરિણામમાં અને વનમાં મિથ્યાદષ્ટિ કહે કે આ ઘટ કેટલા સારો છે ? આવું કહે. પણ સમ્યગ્દષ્ટિ