________________
પ્રકૃતિ બંધ
૧૦૯
અ
ક
ક
'
આ બધી, સત્ય માન્યતારૂપ સમ્યક્ત્વ અને અસત્ય માન્યતારૂપ મિથ્યાત્વની પરીક્ષાની રીત છે. પરંતુ જૈનદર્શન કહે છે કે સમ્યકત્વને રેકનાર તે આત્માની સાથે સંબંધિત થયેલ “દર્શનમેહનીય” કર્મ જ છે. દર્શનમેહનીય કમ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યક્ત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) મિથ્યાત્વ મેહનીય. અહીં કર્મ તે માત્ર મિથ્યાત્વ મેહનીય, તે જ દર્શનમેહનીય કર્મ છે. પરંતુ બંધાયા પછી આત્માના પરિણામ વિશેષને લીધે તેને ત્રણ ભાગ પડી જાય છે.
(૧) તદ્દન અલ્પ રસવાળાં બની જવાથી દર્શનમેહનીયનાં દલિકે કર્મ પરમાણુઓ) શુદ્ધ રૂપે પ્રવર્તી, તત્ત્વચિરૂપ સમ્યકૃતમાં બાધા નહીં પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય, ત્યારે તે સમ્યકત્વ દર્શન મેહનીય નામે ઓળખાય છે.
(૨) દર્શન મેહનીયનાં દલિકેને અમુક ભાગ, અદ્ધવિશુદ્ધ બની, યથાર્થ તત્વની રૂચિમાં જીવને નહીં રાગવાળે કે નહીં દ્રષવાળે બનાવવાના સ્વભાવવાળે બનેલે હોય, અગર અરધું સમ્યગ્દર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળે બને, તે મિશ્રદશન મેહનીય કર્મ નામે ઓળખાય છે.
(૩) દર્શન મેહનીય કર્મનાં જે દલિકે મિથ્યાત્વના જ તીવ્ર રસવાળાં બની રહેલાં હોય, અને જેના ઉદયથી
- કારતક, મા.
*
-
-