________________
પ્રકૃતિ બંધ
૧૫૧ દર્શનાવરણીય કર્મને જ્ઞાનાવરણીયમાં ય ગણી શકાય, પરંતુ તેથી ચડતા ઉતરતા વિવિધ પ્રકારના ઉપગરૂપ ભેદને, વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે થતે ખ્યાલ ચુકાઈ જવાય. વળી તેથી સામાન્યપગ કે વિશેષેપગના આવરણ કર્મની ભિન્નતા પણ સમજી ન શકાય.
| દર્શનાવરણય કહેવાથી સમજી શકાય કે સામાન્ય પગની રેધક વસ્તુ ઉપસ્થિત છે. અને જ્ઞાનાવરણીય કહેવાથી સમજી શકાય કે વિશેષેપગની રોધક વસ્તુ ઉપસ્થિત છે.
| દર્શનાવરણીયકર્મના નવ ઉત્તરભેદોની વ્યાખ્યા નીચે મુજબ છે, ૧ ચક્ષુ વડે દર્શન–સામાન્ય અવબોધ તે ચક્ષુ દર્શન,
તેને આચ્છાદન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. ૨ ચક્ષુ સિવાય બાકીની ઈનિદ્ર અને મન, તે વડે
દર્શન–સામાન્ય અવધ તે અચદશન. તેને
આચ્છાદન કરનાર તે અચક્ષુદર્શનવરણીય કર્મ. ૩ ઇન્દ્રિયાદીની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યને સામાન્ય
અવબોધ તે અવધિદર્શન, તેનું આવરણ કરનાર
કર્મ તે અવધિદર્શનાવરણય કર્મ. ૪ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્ય અને તેને સર્વ પર્યા
ને ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવધ