________________
-
- - -
-
-
- -
-
-
કે
;144
"
1
1
,
પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય, તે લબ્ધિવીર્ય, અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ સાધન, તે કરણવીર્ય છે.
કરણવીર્યમાં આત્મિક વીર્યના વાહન રૂપથી વીર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હોવામાં કરણવીર્ય સંબંધ ધરાવે છેમાટે તે ઉપચાર યોગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્ય એ શરીરની નહીં, પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળે જે આત્મા, શરીરમાં રહેલો છે, તેને ગુણ છે. - વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લેકે, શરીરની તાકતને-બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે, પુદગલમાંથી બનેલું હેવાથી તે તે પૌગલિક વીર્ય કહેવાય છે. આ પૌગલિક વીર્યની પ્રગટતાને આધાર, આત્માના વીર્ય ગુણના પ્રગટીકરણ પર જ છે.
Ad,
રબાન છે
-
-
= = .
જો
કે મ
*
n
-
* *
*
*
*
-
-
-
જ
-
*
G+
+ 4
= '1* જ'' , ના
..
જગતના નાના મોટા સર્વ પ્રાણીઓની મન-વચન તથા શરીરની સ્કૂલ યા સૂક્ષમ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મન-વચન અને કાયા તે જડ હોવાથી, આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી. કેટલાક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ,
,
જા
,
* * * * *
*
* *
* બ મ *
*
*
* * * * * * *
* *
*
*! * -
*
*
---
,
*
* *
*
ન
+,
*
*
* * * * * *
- *
-
નાર
8 +*, *