________________
પ્રકરણ ૬ ઠ્ઠું પ્રકૃતિ અધ
આત્માની સાથે સંબંધિત થવા સમયે કાણુવગ ણાના પુદ્ગલેાના કરૂપે થતા પરિણમનમાં તે પુદ્ગલાના પ્રદેશસમુહા આઠે વિભાગમાં વહેચાઈ જઈ તે દરેક ભાગમાં જુદા જુદા સ્વભાવાનું નિર્માણ થાય છે. તે સ્વભાવદ્વારા તે ક પુદ્ગલા, આત્માને અમુક અમુક પ્રકારની અસર કરનારાં થાય છે. તે સ્વભાવાને અનુલક્ષીને તે ક પુદૃગલાનાં જૈન— શાસ્ત્રમાં અન્ન નામેા નિયત કરવામાં આવ્યાં છે. કર્માંના આ સ્વભાવ નિર્માણને પ્રકૃતિમધ કહેવાય છે.
કર્માંના અસખ્ય પ્રભાવે આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાવાના ઉત્પાદક સ્વભાવ પણ વાસ્તવિક રીતે તે અસખ્યાત છે. તા પણ તે સંતુ થાડામાં વગી કરણ કરીને આ વિભાગ રૂપે દર્શાવ્યુ છે.
જૈન ક શાસ્ત્રમાં કમની આઠ મૂળ પ્રકૃત્તિયા માનવામાં આવી છે. તે પ્રકૃતિયા પ્રાણિને ભિન્ન ભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકુળ ફળ આપનારી થાય છે. તે આઠ મૂળ પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે.
(૧) જ્ઞાનાવરણીય (૨) દનાવરણીય (૩) વેદનીય (૪)
૧૦
.