________________
N:
જ
ન
મ
ઝ
=
**
'
.
નn
-
-
-
ક કે કાકા
*
,
a
-
-
૧૦૬
જૈન દર્શનને કર્મવાદ: રસ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલ દ્રવ્યના મૂળ સ્વભાવે છે. પુદ્ગલ દ્રવ્યના અને પર્યાનાં અનંત સ્વરૂપ હોય છે. ગુણ પર્યાયના વિવિધ સ્વરૂપને અનુરૂપ તે પુદ્ગલદ્રવ્યમાં. વિવિધ પ્રકારની શક્તિઓનું પ્રાગટય થાય છે.
વર્તમાનવિજ્ઞાનના આવિષ્કારે તે પુદ્ગલદ્રવ્યના ગુણ અને પર્યાયના અમુક અમુક સ્વરૂપના જ આવિષ્કાર છે. પુદ્ગલ દ્રવ્યના અનંત સ્વરૂપે પૈકી વર્તમાન વિજ્ઞાને આવિષ્કારિત સ્વરૂપે તે પુદગલદ્રવ્યના અનંત સ્વરૂપરૂપ. સમુદ્રમાંથી એક બિન્દુ તુલ્ય છે. જુદા જુદા કાળે માનવ. સમાજ પોતે પોતાની બુદ્ધિના ક્ષપશમાનુસાર જુદા જુદા પ્રકારે પુદ્ગલ દ્રવ્યના જુદા જુદા આવિષ્કારે કરીને ભૌતિક સામગ્રીની અનુકૂળતા કરતે જ રહ્યો છે. અમુક કાળે અમુક આવિષ્કારેને દુનિયા ભૂલી જાય છે, અને નવા આવિષ્કારને પ્રાદુર્ભાવ થાય છે. તે સમયના માનવસમાજને ભૂતકાળના કેટલાક આવિષ્કારેને ખ્યાલ નહીં હોવાથી, વર્તમાન આવિષ્કારને જ મહત્તા આપી ગર્વિત બની જાય છે.
યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતલવિજ્ઞાન, ભૂગર્ભવિજ્ઞાન, ખગોળવિજ્ઞાન, શિલ્પ વિજ્ઞાન, બાંધકામ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્યવિજ્ઞાન, પ્રમાણ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન, વિગેરે નાનાં મોટાં અનેક વિજ્ઞાનના આવિષ્કારે, તે પૌગલિક પરિણામેના જ આવિ કારે કહેવાય. આ આવિષ્કારે બે રીતે સમજી શકાય... (૧) વિજ્ઞાનની રીતે અને (૨) તત્વજ્ઞાનની રીતે.