________________
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ૮૩ . સમજવાના છે. અને તેજ પ્રમાણે ઋક્ષ (લુખાશ) ના માટે પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં ગુણ શબ્દને અર્થ અંશ જાણોઅને તે પણ અતિ સૂક્ષમ અને નિર્વિભાજ્ય અંશ જાણ તે આ પ્રમાણે –
| સર્વોત્કૃષ્ટ કઈ વિવિક્ષિત સ્પર્શના તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તે કેવળજ્ઞાનરૂપ બુદ્ધિ વડે ભાગ પાડતાં પાડતાં યાવત્ અનંત ભાગ પડી શકે છે. અને તેવા પડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ અથવા એક ગુણ કહેવાય છે. એ અંશને હવે એક ભાગ ફરી કલ્પીએ તે કલ્પી શકાય નહિં તેથી તે નિવિભાજ્ય એક અંશ તે અહીં ગુણ શબ્દથી વ્યપદેશવાળે જાણ. પરમાણુઓના સ્કંધરૂપે થતા કાયા પલટાને જૈન પારિભાષિક શબ્દથી “બંધપરિણામ” કહેવાય છે. બંધ પરિણામ ટાઈમે સ્નિગ્ધ અને બક્ષ સ્પર્શના અંશે-પરિચછેદોનું સમ અને વિષમ પ્રમાણુ કેવું હોવું જોઈએ તે માપ, જૈન શામાં બતાવ્યું છે. અહિં બંધ પરિણામમાં સ્નિગ્ધ, ક્ષ લક્ષણ, બે સ્પર્શે જ ઉપયોગમાં આવે છે. કેટલાક પરમાશુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે, અને કેટલાક અક્ષ પરિણામ વાળા છે. સ્નિગ્ધ અને અક્ષ, પરસ્પર વિરોધી હેવાથી એક પરમાણુમાં એક સાથે રહી શકતા નથી.
બંધ પરિણામ બે રીતે હોય છે. ૧. સજાતીય બંધન અને ૨. વિજાતીય બંધન.
સ્નિગ્ધ પુદ્ગલેને સ્નિગ્ધની સાથે અને અક્ષ પુ૬