________________
૮૫
પુદ્ગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા નથી. એક ગુણ (અંશ-પરિચ્છેદ) વાળા સ્નિગ્ધને દ્વિગુણ -ત્રિગુણાદિ બક્ષ પુદ્ગલેની સાથે બંધ થઈ શકે છે. કહેવાને તાત્પર્ય એ છે કે જઘન્ય ગુણની સમાનતાવાળા વિજાતીય સ્પશી પુદગલેને પરસ્પર બંધ થઈ શકતું નથી. પરન્તુ જઘન્ય ગુણ સિવાય અન્ય ગુણની સમાનતામાં વિજાતીય સ્પશી પુદ્ગલેને બંધ થઈ શકે છે. સ્પર્શ ગુણને અવિભાજ્ય-પરિચ્છેદ અંશ તે જઘન્યગુણ કહેવાય છે.
અહીં સમજવું જરૂરી છે કે દ્વિઅણુકાદિ સ્કંધ બનવામાં સ્નિગ્ધતા અને ક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્કંધમાં સંજિત પરમાણુ કંધમાંથી છૂટ પડે જ નહીં એ નિયમ હેઈ શકતો નથી. કારણ કે પરમાણુનું છુટા પડવાપણું ફક્ત સ્નિગ્ધતા અને ક્ષતાના પલટનથી જ હેઈ શકતું નથી. તેમાં તે નીચે મુજબ ચાર કારણેમાંથી કેઈપણ કારણથી ભેદ થઈ શકે છે.
(૧) સ્થિતિના ક્ષયથી–અસંખ્યાતાકાળ પ્રમાણ ઔધોની જે સ્થિતિ કહેવામાં આવેલ છે, તેને ક્ષય થવાથી.
(૨) દ્રવ્યાન્તરના ભેદથી.
(૩) બંધ ગ્ય સ્નિગ્ધતા તથા કક્ષતાના વિનાશથી, અર્થાત જેવી સ્નિગ્ધતા તથા સક્ષતાથી દ્વિઅણુકાદિ સ્કને બંધ થાય છે, તે સ્નિગ્ધતા-ક્ષતાને વિનાશ થવાથી.
(૪) સ્કમાં સ્વાભાવિક ઉત્પન્ન થતી ગતિથી. આ ચાર કારણે વડે સ્કમાંથી પરમાણુનું છુટા