________________
પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા
નિયમી રહ્યો છે. અને સદા અને ત્યારે મારા
વિજ્ઞાન ક્યારે ય પણ એક જ સ્થાન પર રહી શકતું નથી. જે નિયમે સો વર્ષ પહેલાં ઠીક મનાતા હતા, તેમાં આજે ઘણું જ પરિવર્તન થઈ ગયું છે. પ્રતિદીન નવા નવા નિયમેની શોધ થઈ રહી છે. અને નવા નવા તને પત્તો લાગી રહ્યો છે. માટે વિજ્ઞાનવેત્તા સ્વયં કહે છે કે “વિજ્ઞાન અપૂર્ણ છે અને સદા અપૂર્ણ રહેશે.” અર્થાત્, કયારેય પણ એ સમય નહીં આવે કે જ્યારે મનુષ્ય એમ કહી શકે કે “મેં સર્વ વાત જાણી લીધી, હવે મારા ઉત્તરાધિકારીઓને કંઈપણ જાણવાનું શેષ રહ્યું નથી અથવા જે હું જાણું છું તે બધું પૂર્ણ સત્ય જ છે.”
ડેમોક્રેટસે આ સંસારને દશ્ય અને અદશ્ય તમામ સંગફ્રિત પરમાણુઓના સગના અને વિયેગના પરિણામરૂપે જ સ્વીકાર્યો છે. પરમાણુ અંગેની પિતાની ધારણા પ્રદર્શિત કરતાં તેણે કહ્યું છે કે સર્વ પદાર્થ પિંડ, પરમાણુ સમુહથી જ બનેલ છે. અને જે અચ્છેદ્ય અને અવિનાશી. અંશ છે, તેને જ પરમાણુ કહી શકાય.
પરમાણુની આ વ્યાખ્યા ડેમેક્રેટસથી માંડી અત્યાર સુધી વિજ્ઞાનક્ષેત્રમાં અખલિતપણે ટકી રહેલ છે. અને જેથી પિતે સ્વીકારેલ નિર્વિભાજ્ય પદાર્થઅંશ, પ્રગદ્વારા જેમ જેમ સવિભાજ્ય અંશ તરીકે સાબિત થતા. જાય છે, તેમ તેમ તે અંશની સંજ્ઞા ભલે ને બદલે, પણ તે અંશને અરછેદ્ય અને અવિનાશી તરીકેની માન્યતા છુટતી જાય છે, અને છુટતી જશે. પરમાણુ પછી અલેકટ્રેન અને
|
મ
-1
*
*, **,
*
*
* *
,
*, *