________________
૫૦
જૈન દર્શનના ક વાદ
સન્નિપ'ચેન્દ્રિયજીવ કોઈપણ વસ્તુના વિચાર આ પ્રમાણે અનેલા મનથી જ કરે છે. વિચારવામાં મનના ઉપયાગ થતી વખતે મનની ભિન્નભિન્ન આકૃતિયા થાય છે, તેને મનના પાંચ કહેવાય છે.
j
નવી
"
મન એ એક પ્રકારનુ' પૌદ્ગલિકદ્રવ્ય છે. એટલે મનના પર્યાય તે પુદ્ગુગલદ્રવ્યના જ પર્યાય છે. આ માનસિક આકૃતિરૂપ પુદ્ગલદ્રવ્યના પર્યંચાને ઇંદ્રિયાની અપેક્ષાવિના સાક્ષાત્ આત્માથી જાણી તે ઉપરથી અર્થ જ્ઞાનનુ એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરી શકવાની ચૈતન્ય જ્ઞાનશક્તિને મનઃપવજ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનવિકાસને પ્રાપ્ત કરનાર મનુષ્ય, મન:પર્યવજ્ઞાનિ કહેવાય છે.
મન:પર્યવજ્ઞાનિ તે માનસિક આકૃતિઓને પ્રત્યક્ષ કરે છે, પરંતુ તેના અજ્ઞાનને અર્થાત્ ચિ ંતનીય વસ્તુને પ્રત્યક્ષ કરી શકતા નથી. મનઃપ^વજ્ઞાનિ જો મનના સ’પૂર્ણ વિષયાનુ સાક્ષાત્ જ્ઞાન કરી શકતા હોય તે તે અરૂપી દ્રવ્ય પણ મનઃપયવજ્ઞાનના વિષય બની જાય. અને એ રીતે મને તે કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં કઈ ફેર રહે જ નહી. પરંતુ મનઃપવજ્ઞાન તા રૂપીદ્રવ્યના જ સાક્ષાત્કાર કરે છે. અને તે પણ સ રૂપીપુદ્ગલાના સાક્ષાત્કાર નહી કરી શકતાં સવ રૂપીટુબ્યાના અનંતમા ભાગ અર્થાત્ માનુષોત્તર ક્ષેત્રની મર્યાદામાં જ મનની ભિન્નભિન્ન આકૃતિરૂપ પુદ્દગલ પાઁચાને જ પ્રત્યક્ષ કરે છે. અને તે ઉપરથી અજ્ઞાનનુ એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરે છે. એટલે મનઃ