________________
૪
જૈન દર્શોનના કવાદ
કરનાર
થાય છે કે એ બિમારી શુ છે ? તે મિમારી થવામાં શુ શું કારણેા છે? તે બિમારીથી મુક્ત કેવી રીતે થઈ શકાય છે? બિમારી ફ્રીને ન આવે એના ઉપાય શું છે ? એવી અનેક વિચારધારાએ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ્ય તે આરગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળે મનુષ્ય, પેાતાનુ` લક્ષ્ય, સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવ— દશારૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવ દશાને ઉત્પન્ન ,, ૮ ક. ઉપર એકધાર્` મનન ચિંતન કરવાવાળેશ ખની રહે છે. ક એ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને અલગ કરવાની ઈચ્છાવાળા મનુષ્યે તે પરદ્રવ્યનું પણ સ્વરૂપ સમજવુ' જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહીં, તે આત્મદ્રવ્યને પશુ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પાને સમજવાથી જ લાભપ્રદ પદાર્થાંનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહુત્ત્વ સમજાય છે. દુઃખદાયક પદાથ હોવાથી જ જીવ, સુખદાયક પદ્મા ની ઇચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યા બાદ જ આત્મા હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિં, ત્યાં સુધી તેની દૃષ્ટિ આત્મદ્રવ્ય તરફ જઈ શકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણ પ્રકારે છે.
(૧) દ્રવ્યકમ (૨) ભાવક અને (૩) નાક. ભાવકને ઉત્પન્ન કરવામાં કારણરૂપ એવા કમ પ્રદેશ સમુહ (ક'રૂપમાં પરિણમન પામેલ પુદ્ગલ દ્રવ્યના પ્રદેશ