________________
જૈન દર્શનના ક`વાદ
આમાં બુધ્ધિ રૂપ મતિ, સ્મરણુયાદી રૂપ સ્મૃતિ, આહાર, ભય, મૈથુન, નિદ્રા વિગેરે રૂપ સ'જ્ઞા, વિચારણારૂપ ચિન્તા, ઇન્દ્રિયાથી થતા પદાના એધરૂપ અભિનિધ, હેતુ અને સામ્યની એક ઠેકાણે વ્યાપ્તિ જોવામાં આવવાથી અંધે ઠેકાણે તે વ્યાપ્તિ લાગુ કરવાના તર્ક, અને પ્રામાણિક વકતાના શબ્દો ઉપરથી થતા સાચા જ્ઞાનરૂપ આગમ પ્રમાણ યા શબ્દ પ્રમાણુ, આ બધાં લેાક વ્યવહારમાં જ્ઞાનનાં પ્રસિદ્ધ નામાના, મતિ અને શ્રુત જ્ઞાનમાં સમાવેશ થાય છે. શબ્દ ભેદ્યમાં અંભેદ નથી પણ હાતા, એ હિસાબે આ બધા જુદાજુદા અના નહિ, પરંતુ એક જ અર્થાંના શબ્દો હોઈ, તે બધાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જ છે. આમાં અભિનિષેાધ શબ્દ જૈન સૂત્રોમાં પ્રસિધ્ધ છે, અને બીજા શબ્દો તા લોકપ્રસિદ્ધ પણ છે.
૪૦
આ પ્રમાણે જ્યાંસુધી પદાર્થ જ્ઞાનમાં જીવને ઇન્દ્રિય સહાયતાની જરૂર રહે, ત્યાં સુધી તા જીવની ચૈતન્યશકિત “મતિ અને શ્રુત” સંજ્ઞાથી આળખાય છે. પણ તેથી આગળ વધીને ચૈતન્યશક્તિને વિકાસ વિશેષરૂપે થાય, ત્યારે તે ચૈતન્યશકિતને, વિષય ગ્રહણ કરવામાં ઈન્દ્રિય સહાયની જરૂર નહિ' રહેતાં, આત્મ પ્રત્યક્ષ જ પદાર્થ સ્વરૂપને જીવે છે. આ રીતની ચૈતન્યશક્તિ જ્યાં સુધી રૂપી (રૂપ–રસ ગંધ-સ્પર્શયુકત) પદાર્થને જ જાણવાવાળી હાય, ત્યાં સુધી તેને અવધિજ્ઞાન તરીકે ઓળખાય છે. અવધિના વિષય કેવળ રૂપીપદા સુધી જ સીમિત ડેાવાથી, તેને સીમિત
હ