________________
[૧૫] જ્યાં એટલે ચરણ, અને દિશા, શબ્દની આદિમાં જે નિક્ષેપ ક્ષેત્ર કાળ, વિગેરે સંબંધી જાણે ત્યાં સંપૂર્ણ કરે
જ્યાં સંપૂર્ણ ન જાણે ત્યાં આચારાંગ વિગેરેમાં નામ સ્થાપના દ્રવ્યભાવ, એ ચાર નિક્ષેપ કરે આ ઉપદેશ છે ગાથાર્થ પ્રદેશ અંતરના પ્રસિદ્ધ અર્થના લાઘવને ઈચ્છનારા નિયુંતિકાર ગાથા કહે છે. आचार अंगमिय पुबुट्टिो चउक्कनिकखेवो नवरं पुण नाणत्तं भायारंमि तं वोच्छं ॥ ५ ॥ | દશ વૈકાલિક ત્રીજા અધ્યયનની શુલિક આચાર કથામાં અચારને પૂર્વે કહેલે નિક્ષેપ છે, અને અંગને ચતુરંગ અધ્યયનમાં છે. આ ઉત્તરાધ્યયનનું ત્રીજું અધ્યયન છે. અહિં જે વિશેષ છે, તે કહિએ છીએ, ભાવાચારને અહિં વિષય છે તે કહ્યા પ્રમાણે બતાવે છે. ' तस्से गट्ठ पवत्तण, पढमंग गणी तहेव परिमाणे समायारे सारोय, सत्तीह दारेहि नाणत्तं ॥ ६ ॥
ભાવાચારના એક અર્થવાળા શબ્દ કહેવા, તથા કચે પ્રકારે પ્રવૃત્તિ થાય, તે આચારનું પ્રવર્તન થયું તે કહેવું તથા આ પહેલું અંગ છે તે બતાવવું તથા ગણી (આચાર્ય) તેનું કેટલા પ્રકારનું આ સ્થાન છે. તે કહેવું તથા પરિમાણ