________________
[૨૧] पाडलि सिरीस मल्लिय, पियाइं काले निदाहमि ॥१॥
અર્થ ઉપર કહ્યો છે], ભાવાચીમાં જ્ઞાનાદિ પંચક છે. તેને પ્રતિપાદક આચાર ગ્રન્થ છે. હવે, આ જાતિ લખે છે. જેનામાંથી સંપૂર્ણ જન્મ પામે, તે પણ ચાર પ્રકારે છે, દ્રવ્ય નિક્ષેપામાં વ્યતિરિક્તમાં મનુષ્ય વિગેરે જાતિ લેવી અને ભાવ આ જાતિમાં જ્ઞાનાદિ આચારને જન્મ આપનાર આજ ગ્રન્થ છે. હવે આ મેક્ષ શબ્દ કહે છે. જેમાં સર્વથા મુકાય તે આક્ષણ છે, તે આમેક્ષના ચાર નિક્ષેપ છે. તેમાં દ્રવ્ય વ્યતિરિકતમાં, હેડમાંથી પગ છુટ કરવાનું છે, અને ભાવ આમેક્ષમાં, આઠ કમને જડમૂળથી કાઢનાર. આ આચાર ગ્રન્થ છે. ઉપર બતાવેલા આચાર, આચાલ, આગાલ, આકાર, આબધાસ, આદર્શ, અંગ, આશીર્ણ, આ જાતિ, અને આ મેક્ષ, એ, દશ શબ્દ કિંચિત્ વિશેષ બતાવનારા અને ઘણે ભાગે મળતા એક અર્થમાં છે, જેમકે ઈન્દ્રના પર્યાયવાચી શબ્દ શક્ર, પુરંદર વિગેરે છે, અને એક અર્થ કહેનારા, છદ, ચિતિ, બ, અનુલેમી, વિગેરે પ્રતિપત્તિના અર્થ માટે બતાવ્યા છે. કહ્યું છે કેबंधाणु लोमया खलु सत्थंमिय लाघवं असंमोहो संत गुण दीवणाविय एगट्ट गुणा हवंते ए ॥२॥