________________
(૧૦૩) एयावंति सव्वावंति लागंसिकम्म समारंभा પરિઝાળ ઇ વ્યા મતિ ( ૦ ૨૨) - માગધી દેશી ભાષાની પ્રસિદ્ધિવડે મૂળ સૂત્રમાં “એયાવંતિ સલ્વાવતિ ” શબ્દ છે. તેને પર્યાય એટલીજ બધી ક્રિયાઓ બધા લેકને વિષે એટલે ધર્મ અધર્મ અસ્તિકાય થી અવચ્છિન્ન (વિટાયલા) આકાશ ખંડમાં ક્રિયા વિશેષ છે. પણ એનાથી અધિક નથી એમ જાણવું. પૂવે એનું ગ્રહણ કરેલ છે, એવું તાત્પર્ય છે. એટલે પિતાના આત્મા માટે બીજા માટે તથા તે બન્ને માટે આ લેક અને પરલેકના અતીત, અનાગત અને વર્તમાન કાળમાં કર્યું કરાવ્યું અને અનુમેદવાવડે આરંભે થાય છે. તે બધાને પૂર્વે ગ્રહણ કરેલા છે. તે જ્યાં લાગુ પડે ત્યાં જવા છે ૧૨ આ પ્રમાણે સામાન્યપણે જીવ, અસ્તિત્વ સાધીને તેને દુઃખ દેનારી વિશિષ્ટ કિયાઓનું બંધ હેતુપણું બતાવી, તેને ઉપસંહાર દ્વારવડે વિરતિ બતાવે છે. ___ जस्सेते लोगसि कम्म समारंभा परिणाया भवंति से हु मुणि परिणाय कम्मे (सू० १३) त्तिबेमि I uથનાર ?
ભગવાન સર્વ વસ્તુના જાણનારા કેવળ જ્ઞાન વડે સાક્ષાત્ જાણીને આ પ્રમાણે કહે છે. જે મુમુક્ષુ છે, તેને પૂર્વ કહેલા સમારંભ ક્રિયા વિશેષ છે. અથવા જ્ઞાનાવરણી આદિ આઠમ