________________
[૧૬૬]
વૃત્તાંત મેં પૂર્વ સાંભળ્યુ તે ઉદકમાં રહેલા પ્રાણી પેરા, મત્સ્ય વિગેરે જે જીવા છે તેને પણ પાણીના સમારભ કરનારા હણે છે. અથવા બીજો સબધ આ છે કે પૂર્વ કહેલુ ઉદક શાસ્ત્ર સ્માર ભતા ખીજા અનેક જીવાને અનેક રીતે હણે છે. શ'કા—એ કેવી રીતે જાણવું શક્ય છે? ઉત્તર-જીવા છે. તે અમે પૂર્વ કહી ગયા છીએ. શકા—તે કેટલા છે. ?
ઉત્તર-જીવા અનેક છે.
અહિં‘આ જીવનું ફરી ઉપાદાન ઉદમાં રહેલા ઘણાં જીવા છે તે જણાવવા માટે કર્યું છે તેથી એમ સમજવુ' કે એક એક જીવ ભેદમાં ઉદકને શ્રી અસંખ્યાત પ્રાણીઓ છે. એ પ્રમાણે તેઓ અપકાયનો સમારભ કરતાં તે પુરૂષા યાણીને તથા પાણીના આશ્રયના ઘણા જીવાને મારનારા થાય છે. તે જાણવું.
હવે શાકયાદિ ઉદક આશ્રિત એઇન્દ્રિય જીવાને ઇચ્છે છે પણ ઉત્તકને નહિ, તે બતાવે છે.
इहं च खलु भो ! अणगाराणं उदय जीवा વિષયા ( ૫૦ ૨૪ )
અહિં‘આ જ્ઞાતપુત્ર મહાવીર તેના પ્રવચન તે ખાર અજુ જે ગણી પિટક નામે ઓળખાય છે. તેમાં સાધુઓને મતા-ન્યુ છે કે ઉત્તકરૂપ જીવ છે અને ‘ ચ · શબ્દથી તેને
'