________________
૨૧૩] इकस्त दुण्ह तिण्हय, संखिजाणव न पासिउं सका दीसंति सरीराई, निओय जीवाणऽण ताणं ॥१४॥
એક વિગેરેથી લઈને છેવટે અસંખ્યાત સંખ્યાના અનંત તરૂ ના જુદા શરીર દેખાતા નથી. કારણ કે તેને અભાવ છે. એક વિગેરે જીવે ગ્રહણ કરેલું અનંત છ સુધીનું શરીર જુદું નથી કારણ કે અનંતા નું પિંડ રૂપે એકજ શરીર છે.
પ્રશ્ન-ત્યારે તે કેવી રીતે અને શરીરવાળા જાણવા? તે બતાવે છે.
ઉત્તર-બાર નિગદ જે અનન્ત જીવે છે તેમના શરીરે દેખાય છે, પણ સૂમ નિગદના શરીરે દેખાતા નથી. કારણ કે અનન્ત જીના સમૂહપણે શરીરે છતાં તે અતિ સૂક્ષમ છે, અને નિગદ છે તે નિયમથી અનંત જીવેને સમૂહ હોય છે. કહ્યું છે કે – गोलाय असंखेजा, तिणिओआ असंखया गोले एकेको य निओए, अणंत जीवो मुणेपव्यो ॥१॥
અસંખ્યાતા નિગદના ગેળા છે, એકેક ગાળામાં અસંખ્યાત નિગદ છે અને એકેક નિગોદમાં અનંતા જીવે છે એ પ્રમાણે વનસ્પતિના વૃક્ષાદિ પ્રત્યેક વિગેરે ભેદથી તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભેદથી હજારોની સંખ્યામાં ભેદ અને નિ વિગેરે ભેદે લાખોની સંખ્યામાં છે, અને વન