________________
રિર૭]
સ્વાદુ બને છે. નિરંતર કિયા કરીને રસને સ્વાદ લે છે, અને તે જે થાય તે બતાવે છે. આ “વક્ર તે અસંયમ છે, તેજ નરકાદિ ગતિમાં લઈ જાય છે. અને એવા આચરણને કરનારો જે છે, તે વક્ર સમાચારવાળા (સંયમ રહિત) અવશ્યજ શબ્દાદિ વિષને રસિક બને છે. અને જેને દુઃખ દેનાર હોવાથી તે વક સમાચારવાળે જાણ. .
ઉપર શબ્દાદિ વિષયના રસને સ્વાદ કરવાથી વૃદ્ધ થયેલ તેનાથી ન બચે તે સંબંધમાં “અપથ્ય કેરી ને રસિક રાજા પિતે અતિસારના રેગથી બુરે હાલે મુએ, તેમ તે પણ બુરે હાલે મરે છે, (પણ સ્વાદને છેડતે નથી) એ પ્રમાણે આ વિષય રસમાં એકાન્ત હારે તે શબ્દાદિ વિષયને સ્વાદ કરવાથી વંત ga? આ પ્રમાણે આચરે છે. ( પાડનાર માવો (ફૂ. ૪૪).
વિષય વિષમાં મૂછ પામેલે, પ્રમાદિ સાધુ ગૃહસ્થ બને છે, જે સાધુનું લિંગ રાખે અને શબ્દાદિ વિષયને પ્રમાદિ થાય, તે પણ વિરતિરૂપ ભાવ લિંગ રહિત હેવાથી તે પણ ગૃહસ્થજ છે. અન્ય તીથી એમાં હમેશાં બોલવાનું જુદું અને કરવાનું જુદું એમ છે તે બતાવે છે. .. लजमाणा पुढो पास, अणगारा मोत्ति, एगे पवद माणा जमिणं विरू विरू वेहि सत्येहि, वणस्सइ कम्म समारंभेणं वणस्सइ सत्थं समारंभ