________________
[૨૫૭]
પ્રતિપાદન કર્યા છે, તેજ દ્વારા અહીં છે, પણ વિધાન પરિમાણ, ઉપભેગ, શસ્ત્ર અને ચ શબ્દથી લક્ષણમાં જુદાપણું જાણવું તેમાં વિધાન પ્રતિપાદન કરવા કહે છે. दुविहाउ वाउ जीवा, सुहमा तह बायराउ लोगमि। मुहमाय सव्य लोए पंचेवय बायर विहाणा ॥१६॥
વાયુ એજ જે જીવ, તે વાયુ જીવ છે, એ બે પ્રકારે છે, સૂમ અને બાદર, તેવાં નામ કર્મના ઉદયથી સૂક્ષ્મ, અને બાદર એમ કહેવાય છે, તેમાં સૂક્ષ્મ સર્વ લેકમાં વ્યાપીને રહે છે. અને વ્યાપ્તિવડે તે એક ઘર જેનાં બારણાં જાળીઓ વિગેરેને વાસી દઈએ છીએ, છતાં ધુમાડે અંદર રહે છે તેવી રીતે રહે છે બાદર ભેદ પાંચ પ્રકારે છે, તે ભેદ પ્રતિપાદન કરવાને માટે ગાથા કહે છે. उक्कलिया मंडलिया, गुंजा घणवाय सुद्ध वायाय बायर वाउ विहाणा, पंच विहा वणिया एए॥१६॥ ' ઉત્કલિક વાત, મંડલિક વાત, શું જાવાત, અને શુદ્ધ વાત એમ બાદર વાયુ પાંચ પ્રકારે વર્ણવેલ છે. તેમાં રહિ
હિને મજા (હલેસાની) પેઠે જે વાય, તે ઉત્કલિક વાયુ વળીઆને જે વાયુ તે મંડલિક વાયુ, નગારાની માફક અવાજ કરતાં કરતાં જે વાય તે ગુંજાવાયુ-અત્યંત ઘાટે પૃથિવી વિગેરેના આધારપણાથી બરફના જથ્થાની માફક જે રહેલ છે તે ઘનવાયુ. ધીરે ધીરે શીત કાલ
૧૭