________________
[૨૬] ત્રસકાયના સમારંભથી વિરત થયેલ હોવાથી તેજ મુનિ અને પાપકર્મનું પ્રત્યાખ્યાન કરેલું હોવાથી તેજ ૫રિજ્ઞાત કર્મા કહે, એમ સઘળું જ્યાં સુધી આ વાત આવે, ત્યાં સુધી બધું પુર્વની પેઠે કહેવું. શ્રી સુધર્મા સ્વા
મી કહે છે કે આ બધું હું ભગવાન ત્રિલેકના બધુ ‘પરમ કેવળજ્ઞાનથી બધા ભુવનના પ્રપંચને સાક્ષાત્કાર કરનાર વીર ભગવાનના ઉપદેશથી કહું છું. એ પ્રમાણે છઠ્ઠો ઉદેશે સમાપ્ત થયે - છઠે ઉદેશે કહ્યો હવે સાતમે આરંભે છે તેને છાની સાથે આવી રીતે સંબંધ છે નવા ધર્મ પામનારને દુઃખથી શ્રદ્ધા રહે છે; તથા વાયુનું અ૫ પરિભેગપણું છે માટે ઉત્કૃ ૨ આવેલા વાયુનું થોડું જે કંઈ કહેવાનું છે, તે સ્વરૂપ નિરૂપણ કરણને આ ઉદેશાને ઉપકમ કરે છે તેથી આવા સંબંધથી આવેલા આ ઉદેશાને ઉપકમ વિગેરે ચાર અને નાગ દ્વારા કહેવાં, જ્યાં સુધી નામ નિપન્ન નિક્ષેપમાં વાયુઉદ્દેશક એ પ્રમાણે તેમાં વાયુનું સ્વરૂપ નિરૂપણ કરવાને માટે કેટલાંક દ્વારના અતિદેશ જેમાં રહેલ છે એવી ગાથાનું નિર્યુક્તિકાર કથન કરે છે. वायुस्सऽवि दाराई, ताई हवंति पुढवीए; नाणत्ती उ विहाणे, परिमाणुव भोग सत्येय ॥१६४॥
જે વાતે વાયુ તેનાં જે દ્વારે પૃથિવી કાચનાં ઉદ્દેશામાં